SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ - --- -- - - - ------ ---- --- ----- -- - - પરસ્પર ઉપગ્રહ કેવી રીતે હોય? (૪૭) વિવેચન-કર્મગ અર્થાત્ પ્રવૃત્તિયેગ યાને કિયાવડે છે પરસ્પર એકબીજાને ઉપકાર કરી શકે છે. અતએવ કર્મવેગને સ્વાધિકારે આદર જોઈએ. પ્રત્યેકે પિતાની ફરજ બજાવવી જોઈએ. પિતપોતાની ફરજ બજાવવી એ ક્રિયા વિના બનતી નથી. કેઈ પણ વસ્તુમાં ક્રિયા હોય છે. આ વિશ્વમાં કેઈ સૂક્ષ્મ સ્થલ અને અરૂપી-ક્રિયા વિનાને કઈ પદાર્થ નથી. સાંખ્યએ માનેલી પ્રકૃતિમાં ક્રિયા હોય છે અને તેના આરોપથી પુરુષ પણ ક્રિયા કરતે પિતાને માને છે. પ્રતિ દિનromનિ, . જાનિ જા અહંકાત્રિ- મૂહરમ નિતિ મન્યતે I ગુણવડે પ્રકૃતિના ક્રિયમાણ કર્મોને અહંકારથી વિમૂઢ થએલ આત્મા પિતે હું કરું છું એમ માને છે. કથ્ય સારાંશ એ છે કે ચાવતુ આત્માની અહંકારકૃત વિમૂઢ દશા છે તાવ- તે ક્રિયા છે તેવી દશામાં રાખ્યદર્શન પ્રમાણે આત્મા અને પ્રકૃતિમા ક્રિયાત્વ-પ્રવૃત્તિત્વ હોય છે. વેદાન્ત દર્શન પૈકી અદ્વૈતવાદ નિર્દિષ્ટ કેવલ બ્રહ્મમાં માયાના અધ્યાપે સયિત્વ વ્યવહરાય છે. એ પ્રમાણે કૈવલાદ્વૈત બ્રદ્ધવાદીઓએ યિત્વની માન્યતા વ્યવહાર માની છે. વિશિષ્ટાદ્વૈત-શુદ્ધાદ્વૈત અને વૈતાદ્વૈતમાં પણ બ્રહ્મમાયા આદિ જે જે પદાર્થો સ્વીકાર્યા છે તેમા સૂફમદષ્ટિથી અવલેકવામાં આવે તે દિપ્રવૃત્તિ રહેલી અવબેધાશે. બાઇબલ અને કુરાનના આધારે અવલેતાં ઈશ્વરમાં માં .અને જડ પદાર્થોમાં ક્રિયા-પ્રવૃત્તિ અવલોકી શકાય છે. બીદ્ધદર્શન પ્રમાણે પ્રત્યેક ક્ષણિક પદાર્થોમા કિયા પ્રવત્ય કરે છે અને તેથી ક્ષણે ક્ષણે પદાર્થ નવું નવું રૂપ ધારણ કરે છે એવું અધાય છે. આર્યસમાજીઓએ જે તર માનેલા છે તે સર્વ તત્વોમાં કિયા - માનેલી છે. જૈનદર્શનકારાએ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય પગલાસ્તિકાય અને જીવ એ પડકામા કિયા માનેલી છે. ધમસ્તિકાય અધમસ્તિકાય પગલાલિકાય આકાશાસ્તિકાય અને કાલ એ પાચ દ્રવ્ય અજીવ છે તેને જડતવમાં સમાવેશ થાય છે. પરમાણુરૂપ પુગલ દ્રવ્યરૂપી છે અને શેવ ચાર અજીવ દ્રવ્ય અરૂપી છે. પદ્ધક્ષેમા ઉત્પાદ અને ચયની ક્રિયા થઈ રહેલી છે. ધમાંરિતકાય પિતાના ચલનરવભાવધર્મવડે પુગલે અને જીને ચાલવામાં સહાધ્ય આપવારૂપ ઉપગ્રહ કરે છે અને અધમતિકાથ પોતાના * સ્થિર સ્વભાવવડે પુદ્ગલેને સ્થિર થવામાં સહાય્યરૂપે ઉપગ્રહ કરે છે. આકાશક્તિમય ‘પતે જીવ અને અજીવ દ્રવ્યને અવકાશ દેવારૂપ ઉપગ્રહ કરે છે. પુદ્દગલ દ્રવ્ય, અન્ય દ્રવ્યને પિતાના સ્વભાવવડે ઉપગ્રહ કરે છે. પગલદ્રવ્યના ઉપકડ વિન ડે ઈ પણ જીવ શાતા વેદી શકે નહિ અને મનુષ્યભવાદિ પ્રાપ્ત કરી શકે ન;િ માટે અને અન્ડર "પુદ્ગલ દ્રવ્યને ઉપકર છે. સાત ધાતુઓ, હાથપગ, નાડીઓ વગેરે પાલક ના બનેલ શરીરને ગ્રહણ કરી જીવી શકાય છે અને શરીરકાર આત્માના અને પ્રકાશ કી શકાય છે, માટે અજીવ પુદ્ગલ દ્રવ્યને પ્રતિ ઉપરાડ ખરખી રીતે સિદ્ધ પ છે. -
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy