SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપકારની અનેક દિશાઓ. (૪૪૭ ) જોઈએ. બુદ્ધદેવ કહે છે કે “સંસારમાં થાત્ શક્તિ ન હોય તાવત્ મારા હૃદયમાં દુખ થયા કરશે” મહુમા ઈ ક્રાઈસ્ટ કહે છે કે “જે અન્ય કે હવે તમારે મારે તે તું હૈયે ધર અને તેના સામે હારે બીજો ગાલ કર.” સપ્તમ એડવર્ડ કહે છે કે આ સંસારમાં હું શાતિ ચાહું છું. મહાત્મા વિલિયમ ટોમસ એડ કહે છે કે “ભગવાન ! કમથી કમ એક ભાઈની તલવાર બીજ ભાઈને ગળા ઉપર ના ચાલે, વિશ્વમાં શાનિત વર્તે, નિર્બલે પર અત્યાચાર ન થાય એવું હું ચાહું છું. એ મેટા પુના હૃદયમાં ઉપકારની વૃત્તિ છે તેથી ઉપર્યુક્ત શબ્દ તેમના હૃદયમાથી નીકળે છે. શિયામાં મહાત્મા ટેસ્ટથ ત્યારે વગડામાં મરણપથારીએ સૂતે ત્યારે તેની પાસે હજાર મનુષ્ય આવી બેસવા લાગ્યા તેઓને સંબોધીને મહાત્મા ટેય કહેવા લાગે કે “અરે મારા આત્માઓ! તમે મારી પાસે કેમ બેસી રહ્યા છે તમારી એક પળ પણ નકામી ગુમાવ્યા વિના ગરીબ પર ઉપકાર કરવા પ્રવૃત્તિ કરે તમારી સાડાને માટે વિશ્વ રાહ જોઈ રહ્યા છે તેઓને માટે તમે ઉઠે અને તેઓના દુઃખ દૂર કરી તેઓને શક્તિ આપે કે જેથી મને મરતાં શાતિ મળે.” મહાત્મા ટેકના હૃદયમાંથી પરોપકારવૃત્તિથી ઉપણું શબ્દો નીકળે છે તેથી તેની મહત્તાને વિશ્વને બહુ ખ્યાલ આવે છે. પરેપર કરવામાં જે મનુષ્ય રામજતે ન હોય તે મનુષ્ય ધર્મમાં કઈ સમજતો નથી. મહાત્માઓ-ઋષિએ હાડકાં ધિર વગેરેનું પરમાર્થે અર્પણ કર્યું છે તેથી તેઓના છાતવડે મનુષ્યને પ્રાધી શકાય છે પશુઓ અને પંખીઓ ઉપકાર કરે છે. વનસ્પતિ પણ અન્યના ઉપર ઉપકાર કરે છે. મનુષ્ય જે અના ઉપર ઉપકાર ન કરે તે તેને જે દુર આ વિશ્વમાં અન્ય કઈ જુથ નહિ. ખાવું પીવું, મજશેખ મારા અને સ્વાર્થ મા લીન રહેવું એટલું કરવા માવી કંઈ મનુષ્યત્વ પ્રાપ્ત કરી શકાય નહિં અનુત્વ પ્રાપ્ત કરવાને માટે ઉપકાગ્યવૃત્તિ સુધ કારણભૂત છે, માટે મનુષ્ય ! અન્ય આલપંપાલ ત્યાગ કરીને પમાઈ કર, ઉપકાર કર, ઉપકારથી તું મહાન થઈશ કે મનુષ્ય ! વાસ્તવિક ગુની ગતિ કરવામા ઉપકારનું અવલંબન કર, જીવન્ત મહાત્માઓ કૃતકૃત્ય થાય છે તે તે ઉપકાર માટે જ પ્રવૃત્તિ કરીને પ્રારબ્ધ કર્મ જોગવે છે. ઉચદશાને પામેલા તવા મડુએ પણ જ્યાર ઉપકારની પ્રવૃત્તિ કરે છે. તે છે મનુચ' હારે તે ઉપપ્રવૃત્તિ આદરી છે. જે હવે કંઈ કથવાનું અવરોધ હેતું નથી એમ અવધિ. દેશ, રાજ્યસેવા, ધર્મ, કુટુંબમેવા, માતૃપિતૃસેવા. ગુસેવા, સંધસેવા સમાજસેવા. * વ. દરિ , સંયમ.. સાર્વજનિક હિતકારક કાર્યસેવા વગેરે સેવાઓના માં થિી અનેક પક ર. કોને કરી શકાય છે. આ મ, મા ઉપકારક ની દિરા ખરેખર વિજે. પુરસ્સર દર્શાવવામાં આવી છે તેવી વધવું કે ૬. . . જ પર ડપકાર કરીને તેને કાપી : = • વિશ્વના ન દે છે
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy