________________
( ૨૯૮ )
થી કાપેગ શવિવેચન.
蟹
પ્રવૃત્તિનુ” સભ્યજ્ઞાન પ્રાપ્ત કર્યાં પશ્ચાત્ તે પ્રવૃત્તિની જે શ્રદ્ધા થાય છે ને કાપિ ટાળી ટળતી નથી અને કાર્યની સિદ્ધિ કરવામાં પૂર્વ શક્તિ અળવી શઢે છે. વિક્રમાતાને પોતાની કર્તવ્યપ્રવૃત્તિની અને સ્વાત્માની પુર્ણશ્રવા હતી તેથી તે માસિક ધર્મને પ્રત્યેક કાર્ય કરતા હતા. જગદેવ પરમાર અને બાપ્પા ગવલને સ્વઅકર્મની પૂર્ણ શ્રદ્ધા હતી તેથી તેઓ પ્રત્યેક કતવ્યમાં આત્મભાગ-સર્વસ્વાર્પણ કરવા જગમાત્ર આંચકે ખાતા નહતા. કર્તવ્યકાર્યની શ્રદ્ધાની સાથે અનેક શ્રદ્ધાની ફેર પડે છે અને તે સર્વે પાત્રુ કરીન કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિ સમારભવી એઈએ. જૂનાત્રજનું સમાજ જીવા વય શુમાવન મેાવત્ ચર્ચમાવ પ્રવર્તેસ્વોપયોતઃ એ લાકના ભાવ એમ મનન કરવામાં આવે છે તેમ તેમ તેમાં અદ્ભુત ભાવ રહેલા ગેધાય છે કે જૈન વિવેચન કરતાં મહાગ્રન્થ બની જાય. પ્રત્યેક કન્યકાય કરતી વખતે આત્માને આવી શિખામણ આપવી કે હું આત્મન ! પૂર્ણશ્રદ્ધા અવલખીને સુાવી ધૈર્ય ધારીને અને મેરુપર્વતની પેઠે થય અવલ બીને ઉપચાનથી કાર્યમાં પ્રવૃત્તિ કર, પ્રત્યેક કાર્યને ધૈર્ય ધારીને ગુભાવથી કરવુ ોઇએ, કોઇ પણુ સામાન્ય કર્તવ્યમા પશુ ચુભાવથી ધૈર્ય ધારણ કરવું તેઇએ કે જેની અસર તેથી મહત્કાર્યોપર થઈ શકે. પ્રત્યેક કાર્ય કરની થખતે હ્રદયમાં શુભ ભાવ ધારણ કરવા જોઈએ અને શુભ ભાવપૂર્વક થયને વલળવાની આવશ્યક્તા સ્વીકારવી જોઇએ. શુભ ભાવથી કરેલું કૃત્ય વસ્તુન શુભક્ષપ્રદ થઈ શકે; અતએવો અન્ય સામગ્રીએની ન્યૂનતા છતા ચુભાવ તે રહેવા જોઇએ. નાની હૃદયના સુભાવપ્રતિ ષ્ટિ દે છે અને અજ્ઞાનીએ-માહ્યાત્માએ બાહ્યક્રિયા દૃષ્ટિ દે છે. જ્ઞાનીએ હૃદયના સુભાવમાં ઇશ્વરત્વ દેખતા હોય છે અને અજ્ઞાનીએ ખાદ્વેષ્ટ પદાર્થોમાં ઇશ્વરત્વ દેખતા હોય છે. જીણુ શેઠે શ્રી મહાવીર પ્રભુને આહાર વહેરાવવાની સુભાવના ભાવી, તેથી સુભાવના માત્રથી અશ્રુત દેવલેાકમા જવાનુ અાયુષ્ય ખાધ્યું. નાગકેતુએ ભાવના ભાવતાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું . શાલિભદ્રે આહીરના ભવમા મુનિને ખીર વહોરવી ગાભદ્ર શેઠને ત્યા અવતાર લેવાનું મહાપુણ્ય પ્રાપ્ત કર્યું. ખશેર વા શેર ખીરમાં કઈ એટલું બધુ પુણ્ય રહેલ. નહેતુ'; પરન્તુ તે તે આહીરના મનમા પ્રકટેલી સુભાવનામાં હતું. વિશ્વવર્તી સર્વે જીવાને તી કર પ્રાપ્ત કરવાનું પુણ્ય કહ્યું છે; પરન્તુ તે પુણ્ય કઈ એકલી બાહ્યાકૃતિથી થતું નથી. અતએવ હું આત્મન 1 તુ પ્રત્યેક કાર્યને ક; પરન્તુ સુભાવથી ધૈર્ય ધારણ કરીને કર. પ્રત્યેક કાર્યમા સુભાવથી ધૈર્ય અવલખીને પ્રવર્તવાથી આત્માની શક્તિયાના પ્રતિક્ષણ વિકાસ થતા જાય છે. હૃદયમાં સુભાષ ધારણ કરવા એ આત્માયત્ત છે. પ્રત્યેક કાર્યોંને ઉચ્ચ સુભાવપૂર્વક કરવાથી હૃદયભાવનાનુ` એટલું બધું બળ વધે છે કે તેની ખાામાં પણ અસર થયા વિના રહેલી નથી. સુલકતા–મહાત્માઓ-યોગીઓ અને જ્ઞાની પ્રથમ સુભાવથી ભરી દે છે અને પશ્ચાત્ કર્તવ્યકાર્ય કરે છે. પ્રત્યેક કન્યકાર્ય પ્રવૃત્તિની સાથે હૃદયમા સુભાષ
પદ