________________
ક્રયતાની પ્રાત.
( ૭૧૫ )
વાની પ્રવૃત્તિ થઈ નહીં, પશ્ચાત્ માણુસામા સ. ૧૯૭૩ ના માગશર વિદ્ધ ૫ થી ગનું' વિવેચન લખવાની પ્રવૃત્તિ શરૂ થઈ. માણસાથી વિહાર કરી પેથાપુરમાં થયું. ત્યાં કચાગનું' વિવેચન લખાયુ. ત્યાથી પાષ વિદ સાતમના રાજ અમદાપાવવાનું થયું. માઘ સુદ્ધિ પૂર્ણિમાના રાજ કર્મચાગનું વિવેચન પૂર્ણ થયું. ક ૧૦૮ શ્લેક પછી ક્રમ યાગનુ સક્ષિપ્તમાં વિવેચન લખવાની શરૂઆત થઇ અન્ય વ્રુત્તિના બેજો તેમજ શરીરનું માંદ્ય તથા ગ્રન્થવિવેચનના વિસ્તારભયથી સક્ષિપ્તકરવાની પ્રવૃત્તિ થઈ તે સહેજે સુઝે અખાધી શકશે, અમદાવાદ નગરમાં ૐ' વિવેચન પૂર્ણ કર્યું". અનેક ધાર્મિકપ્રવૃત્તિયામાથી નવરાશ લઈ કર્મયોગનું લખાયું. સામાન્યતઃ સધવાળાએ એકસરખી રીતે કર્મચાગના લાભ કે એવી દષ્ટિને મુખ્ય કરી વિવેચન લખાયુ છે. કોઈ પણ મનુષ્ય પ્રમાદથી । સ્ખલન પામ્યા વિના રહેતા નથી તેથી આરાથી પણ પ્રસાદથી, પતિદેથી પ્રજ્ઞા વિરુદ્ધ લખાયુ હોય તેની ક્ષમા ચાહું છું. સત્તા અત્યંત કૃપા જે કંઇ અશુદ્ધતા હોય તેને સુધારા અને કર્મયોગના સત્ર પ્રચાર ન શ્વેતાંબર તપાગચ્છીય સાગરસન્નાટકીય શ્રીસદ્ગુરુ સુખસાગર ગુરુની વિવેચન પૂર્ણ લખાયું. અ શાન્તિ. જ્ઞાન્તિ શાન્તિ
॥ ૨ ॥
॥ ૨ |}
श्री जैन तीर्थ प्रचरप्रकर्त्ता, तीर्थङ्करः श्रीपतिभूषितः प्रभुः । श्रीमन्महावीरजिनः सुमेरुर्नृदेवतानां समभूत्समग्र विद् तत्पट्टसंक्रान्तपदारविन्दः, श्वेताम्बराचार्यजगद्गुरुः श्रिया । विभूषितः सूरिपरम्परायां, श्रीहीरसरिर्विजयाच आसीत् तत्पट्टसन्तानपरम्परायां, श्रीसागरख्यातिमतीं सुशाखाम् । विभ्रत्क्रियो द्वारकपुङ्गवोऽभूद्, ज्ञानक्रियामार्गरतः सुभूतिमान् ॥ ३ ॥ तपस्विनामग्रत एव रेजे, विभावसुः स्वीयतपः प्रभावात् । बभूव शिष्टो मुनिने मिसागर - स्तपोनिधानः समतासुधानिधिः ॥ ४ ॥ तत्पट्टपूर्वाचलतिग्मरश्मिः, सुधांशुरात्मोन्नतिवारिगशौ । सुमेरुरक्षोम्यनिजस्वरूपः, क्षितीन्द्रवच्छासनमाननीयः श्रीजैनतस्वार्थनिधानविज्ञः, संपादिताऽशेपनिजक्रियार्थः । सम्यक्त्वचारित्र्यवशेन बुद्धः, शुद्धक्रियोद्धारक इष्टसिद्धिः ॥ ६ ॥ रज भासा रविसागरः सुधीर्भास्वानिवार्थप्रथने समन्ततः । प्रचारिताऽद्याऽपि यकेन सिद्धिदा, क्रियाप्रवृत्तिर्वरिवर्त्तिभूतले ॥ ७ ॥
',
',
',
114 11