SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપ્રવૃત્તિમા ભાવાનું મહત્વ નથી. ( ૬૨૯) પ્રવેશેલી હોય છે તેને નાશ કરે છે. આત્મજ્ઞાનીમહાત્માઓના ઉપદેશથી ધર્માચારોમાં અને ધર્મવિચારમાં અનેક પ્રકારના સભ્ય સુધારા થાય છે અને તેથી ધમમનુ ધર્મની સજીવનતાથી જીવવા સમર્થ થાય છે. અથર્મ-અજ્ઞાની મનુ તરફથી ધર્મેદ્રારક મહાત્માઓને અનેક ઉપસર્ગો, વિપત્તિ સહવી પડે છે; આસુરી શક્તિના ધાગ્યેને અને સુરીશક્તિયોના ધારકોને પરસ્પર અનેક પ્રકારના ઘર યુદ્ધ કરવાં પડે છે તેમા અલ્પહાનિ અને મહાલાભની દૃષ્ટિએ સુરીશક્તિના પ્રવર્તકમહાત્માઓ અપૂર્વશક્તિને રવી ધર્મને ઉદ્ધાર કરે છે. તેથી વિશ્વમાં મોટા ભાગે અધર્મીઓનું પ્રાબલ્ય ઘટે છે અને ત્યા ત્યા ધમનુષ્યનું પ્રાબલ્ય વધવાથી વિશ્વમાં સદ્ગુનો પ્રકાશ પડે છે અને દુર્ગમ અંધકારને નાશ થાય છે. અધર્મીમનુ ધર્મમનુષ્યોને અનેક પ્રકારના દુ ખ આપે છે અને તેઓને નાશ થાય એવા ઉપાયને જ્યારે અધર્મમનુ આદરે છે, ત્યારે ધર્મોઢારક મહાત્માઓ તે તે દેશકાલમા અવતરે છે અને વાત્મશવિડે અધર્મને નાશ કરે છે. મિથ્યાત્વ, અજ્ઞાન. અસત્ય, હિંસા, ચેરી, વ્યભિચાર, ક્રોધ, માન, માયા, લેબ કર્યા, છેષ, દુરાચાર, પાપાચાર, પ્રાણીઓને નાશ, ગરીબોને ત્રાસ, ધર્મના નામે પાપી રિવાજો વગેરે સર્વ અધર્મ ગણાય છે. ભક્તદયાળુ સન્તસાધુઓનું રક્ષણ કરવું તે ધર્મ છે. અહિસા. સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અહંમમત્વત્યાગ, દાન, પરોપકાર, દેવગુરુની ભક્તિ. ધ્યાન, સમાધિ વગેરે સર્વને ધર્મમાં સમાવેશ થાય છે. ધર્મના નામે પણ દર્શકોની વૃદ્ધિને અધર્મ કચવામાં આવે છે. પરસ્પર ભિન્ન ધર્મવાળાઓ પોતપોતાના ધર્મને સત્ય માનીને ધમાંલિમાનમાં મસ્ત બની ધર્મયુદ્ધો કરીને સહસ્ત્રલક્ષ મનુષ્યના રક્તની નદીઓ વહેવરાવે છે ત્યારે ધર્મેદ્રારક મહાત્માઓના દેશકાલ પર અવતારે થાય છે અને તેઓ ધર્મના નામે પરસ્પર યુદ્ધ કરીને અધર્મ પ્રવર્તાવનારાઓને સત્યધર્મમાર્ગમા દેરી અધર્મને નાશ કરે છે જે કાલમાં ગુણવિનાની શુકક્રિયામાં રૂઢિપ્રવૃત્તિ થયેલી હોય છે અને તેનો ભાવ આત્મા મન્દ પડી ગયેલ હોય છે તે કાલે આત્મજ્ઞાની મહાત્માઓ આત્મગુના મળ દો તરફ મનુષ્યોને વાળે છે અને અંધઢિમાર્ગમ થએલી બદઈને દર કરી વધારે કર છે. ધર્મપ્રવર્તક આત્મજ્ઞાની મહાત્માઓ સત્યજ્ઞાન દર્શનચારિત્રને પ્રકાદા કરે છે અને અહમમત્વવૃત્તિને દુનિયામાંથી દૂર કરવા અધ્યાત્મજ્ઞાનને સર્વત્ર પ્રચાર કરે છે ધર્ણોદ્ધારક આત્મજ્ઞાની મહાત્માઓ ધર્મશાસ્ત્રોમાના સત્યોને પ્રકાશ પાડે છે તથા તેમાં પરંપરાએ જે કંઈ અસત્યને પ્રવેશ થયો હોય છે તેને પરિકરે છે આત્માની મટan સરલ જીવતી સાદી ભાષામાં સત્ય ધર્મને ઉપદેશ આપે છે તેથી તેને ગ્રેડ કરવા બાળજીને પણ કઈ જાતને પ્રચવાય તે નથી આત્મજ્ઞાની મહાત્માઓ જે દે.... જે કાલમાં જે ભાષામાં તે તે દેશીય તે તે કાલીન મનુબેનો વ્યવાર પ્રત્ર ( તે દ્વારા બોધ આપે છે. ધર્મપ્રવૃત્તિઓ અમુક ભાષાનું મહત્વ નષ્ઠ પરનું દ્રા .
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy