________________
( ૪૩ )
શ્રી સમચાગ ગ્રંથ-સવિવેચન,
પરમાત્મતા પ્રગટાવવા માટે અને પૂર્ણ સુખ પ્રાપ્ત કરવા માટે પ્રથમ આવશ્યક કમચાગનું શિક્ષણ આપીને વિશ્વ પર મહાન્ ઉપકાર કર્યાં છે તેથી તેનું અખિલ વિશ્વ આભારી છે. પરસ્પર જીવા એક બીજાને અનાદિકાલથી ઉપકાર કરે છે તેવા વિશ્વશાલાના અચલ કુદરતી કાયા છે તેને અંગીકાર કરીને મનુષ્યએ કમાગી બનવું જોઇએ. આ વિશ્વશાળામાં ચેતનજીએ જીવાને પરસ્પરથી ઉપગ્રહ છે એવું અનુભવીને ઉપચાદિ કર્તવ્યકમાંમાં પ્રવૃત્ત થઇને પૂર્ણ સુખમય એવી આત્મન્નિતિ કરવી એ જ શ્લોકના સાર ભાવાથ છે, પરસ્પરાપગ્રહ દૃષ્ટિએ આ વિશ્વશાલામાં જે પ્રવર્તે છે તે કન્યકમ યાગના અધિકારી થાય છે તેથી પ્રત્યેક મનુષ્યે ઉપગ્રહ પ્રવૃત્તિને માન આપી આત્માન્નતિકર્મસાધક બનવું જોઇએ. વિશ્વશાલામાં સર્વ ધર્મમતપન્થામાં વપોષત્રટ્ટો લીવાનામ્ એ સૂત્ર વિચારથી અને આચારથી વ્યાપક અનીને સર્વ ધર્મને સજીવન રાખી શકે છે, પરસ્પરોપગ્રહો નીવાનામ્ એ સૂત્રની જીવન્ત પ્રવૃત્તિ જે ધર્મમાં રહેતી નથી તે ધર્મ ખરેખર આ વિશ્વમા સજીવન રહી શકતા નથી, પરસ્પર ઉપકાર કરવાના ભાવને આચારમાં મૂકીને બુદ્ધદેવે મૌદ્ધધર્મને સજીવન કર્યાં હતા અને તે એક વખત હિન્દુસ્થાનમાં સર્વત્ર વ્યાપક બન્યા હતા. જનધર્મ એ સૂત્રના ભાવને આચારમાં મૂકનારા જેનેવૐ સર્વત્ર હિન્દુસ્થાનમાં ફેલાયા હતા અને જ્યારે ઉદારદ્ધિથી એ સૂત્ર પ્રમાણે પરસ્પર ઉપકાર કરવામાં જેનેાએ મન્ત્રતા સેવી અને સ‘કુચિત સૃષ્ટિ અજ્ઞતા અને પ્રમાદથી સર્વ વિશ્વસમાજની સેવાના કર્તવ્યકર્મચાગથી ચુત થયા ત્યારે તેની સખ્યામાં હાનિ થઈ. ઉપર્યુક્ત સૂત્રથી ઉપકાર કરવાની મતિ જાગ્રત થાય છે, તેથી વિશ્વસમાજની સેવામા આત્મભાગ આપી શકાય છે, સેવાધર્મવડે ઉપકૃત થએલ અને પ્રગતિયુક્ત થએલ મનુષ્યાપર સ્વધર્મની છાયા પડે છે અને તેથી ઉપકૃત થયેલ જીવા સ્વીયધર્મને અનુસરે છે એવુ... વિશ્વમાં પ્રાય· સત્ર અવલાકાય છે. પોપથ્રો નીવાનામ્ એ સૂત્રપર વિશેષ વિવેચન કરવામાં આવે તે એક મહાન ગ્રન્થ ખનીજાય પરન્તુ તેની દિશા દર્શાવવાથી વિશેષ ભાવ સ્વયમેવ સદ્ગુરુ પાસેથી ' અવમેધવા. ઉપર્યુક્ત સૂત્રભાવાર્થનું વિશ્વશાલાર્તિ સર્વ મનુષ્યાએ આચરણ કરવું જોઈએ કે જેથી સ્વક્રૂરજને અદા કરી શકાય. આત્મજ્ઞાનિયા ઉપર્યુક્ત સૂત્રભાવ પ્રમાણે નિષ્કામબુદ્ધિથી -સ્વાધિકારે સ્વફ્રજને આગળ કરી પ્રવૃત્તિ કરે છે પરન્તુ તે કન્યાપગ્રહકમમાં સોમ
ભાવનાએ પ્રવૃત્તિ કરી સામાન્ય ફળમા અધાતા નથી તેથી તેના આત્મા ઉદાર વ્યાપક શુદ્ધ અને ઉચ્ચ મની જ્ઞાનાવરણીયાદિક કર્મના નાશ સંમુખ થઈ પૂર્ણ સુખને પ્રાપ્ત કરે છે: આત્માનું પૂર્ણ સુખ પ્રાપ્ત કરવાને કમ યાગવડ ઉપગ્રહ પ્રવૃત્તિને આદરવી જોઇએ કે જેથી વિશ્વવશાલામા આત્માની પૂર્ણ ઉન્નતિ કરવામાં નૈસર્ગિક રીત્યા અન્ય પાપકારી દેવી મહાત્માઓના ઉપગ્રહની પેાતાને સહાચ્ચ મળી શકે અને તેથી આત્માની જ્ઞાનાદિક ગુણુવડે પરિપૂર્ણ પ્રગતિ કરી શકાય, જપોત્રૠષ્ટિ અને તેવી પ્રવૃત્તિ વિના ખાસ યાદ
红