SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ પપનર સબધી વિશે વાય (૪૩). - - - - રાખવું કે અન્ય મહાત્માઓની પિતાને સહાય મળવાની નથી અને તેના ઉપગ્રહુ વિના ઉચ પદ મળી શકવાનું નથી, અને કર્મોગના સંબંધે ઉપર્યુક્ત પરસ્પરોપગ્રહને નૈસર્ગિક ભાવ જે દર્શાવ્યું છે તે સમ્યગ અવધીને વિશ્વશાલામા આત્માની પ્રગતિ કરવા પ્રત્યેક મનુષ્ય પ્રયત્ન કરી જોઈએ. અવતરણ—કર્તયકર્મ પાપકાર સંબંધી વિશેન્ડ વિરેચન કરવામાં આવે છે. श्लोकः परस्परोपकारेण, जीवा जीवन्ति भृतले। अतः परोपकारेषु, यतितव्यं स्वशक्तितः ॥ ६९ ॥ परोपकारकर्माणि, कर्तव्यानि स्वयोगतः । निप्कामवृतितो नित्यं, लोकैर्धर्मार्थकालिभिः ॥ ७० ॥ जगजीवोपकाराय, भावना यस्य वर्तते । परोपकारिणा तेन, सदा सेव्य उपग्रहः ॥ ७१ ॥ વિવેચનઃ–પરસ્પરોપકારવડે છે ભૂતલમાં જીવે છે અએવ પોપકોમાં સ્વતિથી પ્રયત્ન કરવા જોઈએ. ધર્માઈ કાંટિલ નિકામવૃત્તિથી પરોપકાર કર્યો નથી કરવાં જોઈએ. જેની હૃદયભાવના જગજીપકાર માટે વર્તે છે તેવા પાપકારી વડે સદા ઉપગ્રેડ સેવવા ચર્ચ અડસઠમા લેકમાં પરોવવાના એ સૂત્ર દ્વારા અને પરસ્પર ઉપકાર હોય છે એમ નિશા પાન ઉપકાર કરે છે એમ ક્લંચકર્મનું ઉદેશપૂર્વક વિધાન કરવામાં આવે છે. પરસ્પરોપકરડે વિશ્વમાં જે કરી શકે છે. અતએવ વશક્તિથી પોપકારામાં પ્રવૃત્તિ કરવી જોઈએ. પરપોકાર જે વપરનું દ્રઢ અને લાવથી વ્યવહાર અને નિશ્ચયત. જીવનસૂત્ર છે એ સુત્ર પ્રમાણે વર્તવામાં જેટલું પ્રમતેટલી આત્મહાનિ અવધવી. પર ને ઉપગ્રહ છે એટલું ને નદિ પરનું - પરોપકારવટેજ જો વિશ્વમાં જીવી શકે છે તે વિના કે શ્વાસ લેવાને અતિમાન નથી. એકઠાગ વાયુનું ગ્રહણ કરીને પાત્ર છ જવાય છે તેમાં દર વાચનું પ્રદાન કરવામાં આવે તે જીવી શકાય નહિ યુન. જેને કામ .. મજ કલા અન્ય જે જીવી શકે છે તેમ વાયુ ઉપકર ૨ યુન જે મજા ન થવું
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy