SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારીએ તે અનુકરણની મિદ્ધિ થતી નથી માટે તેવી બાબતમા ન પના કમરના એક મૂરખા મળતા આવતા વિચારોને આચારમાં મૂકી કમળોગી બનવાની જરૂર છે, મનુષ્ય ગમે તે ધર્મ પાળનાર હોય પરંતુ જે તે નીતિમય કર્મયોગી હોય તે વટે તે મુનિ અધિકારી દર છે અને તે મુકિતપદને પ્રાપ્ત કરે છે. સર્વ મનુષ્યના આભાઓમાં એક સરખા શુ કમગના વિચારો છે તેમાં સર્વ ભવું છે માટે મનુએ પિતાના આત્મામાથી કમ મને રાવરાને પ્રગટાવી રાગ રહિત કમગી બની વિકલ્યાણ કરવું જોઇએ. હિંદુ-મુસદમાન-પ્રીત-ઔ-પારી વગેર કામમાં વ્યાવહારિક કામગીઓ જાવ પણ વિમાન છે જેમ માં અન્ય કોમના સિાબે વ્યાવહારિક ધાર્મિક કગીઓ પ્રાયઃ રન કેમને કર્મને નથી એમ કહીને તે ચાલી રહે તેમ છે. જેના કામમાં ગૃહસ્થ કર્મમાગીના અને યોગીઓની ઘણી ત્યાગી કરોગીઓની ઘણી જરૂર છે જેને કેમ વિવેકાનંદ જેવા મિક જરૂર છે. ત્યાગ કર્મયોગીઓની ધણી જરૂર છે અને ખ, તિલક, બાલદીવ, દાદાભાઈ ઝીણા જેવા ગૃહરય કર્મીઆની ઘણી જ છે અને તેવા કોગીએ પ્રકટ તેવા ઉપાય લેવાની પણ ઘણી જરૂર છે ધાર્મિક કારની અને વ્યાવહારિક કમરિની તરીકે શ્રીમતી વિધી બેસન્ટ જેવી કોગિનીઓ છે જેને કામમાં નહી પાકે તે ન કેમ હાલ જે સ્થિતિ ભોગવે છે તેવી પણ રહેવી દુર્લભ છે અને જેન કામ અન્ય ધાર્મિક માની પડે અસ્તિત્વ જાળવી શકે તે પણ શ કાસ્પદ છે. જેને કામમાં ધમક ભાગી યુગપ્રધાને વગેરે કમગીઓ થોડા વર્ષ પશ્વાત કરવાના છે અને તેથી ન કેમ અને આ કંપની પ્રગતિ થાય એવા તે પુનરુદ્ધાર તરીકેના ઉપાયે લેવાના છે. જે કામ એક વખતે લગભગ ચાલીશ કરાર મનુષ્પોની સંખ્યા ધરાવતી હતી તે કેમ હાવ બાર તેર લાખ જેની ખાવાળી છે, તેનું કારણ ખરેખર કર્મચી ધર્મગુરુઓની તથા ગૃહસ્થ કમગીઓની ખામી સૂચવે છે, જેને કોમના ધાર્મિક વિચારોમાં અને આચારોમાં ઘણી સંકુચિત દૃષ્ટિની રૂએ ઘર કરીને જામી ગએલી છે તેમાં સુધારો કરવાની ઘણી જરૂર છે. જૈન દર્શનમાં વિશાલ દષ્ટિવાળા અને દેવશુધની પૂર્ણ શ્રદ્ધાવાળા દરમીયાગીની ઘણી જરૂર છે. જેમ કેમમાં તાર અને દિગંબર એમ બે સપ્રદાય છે. સ્ત્રીની મુખ, કેવલીભુમિન-ની માન્યતા વગેરે કેટલીક ઉપાગી નહી એવી બાબતેની ચર્ચામાં રેન મિતા આગેવાનો શકિતને નકામે દુરુપયેગ કરે છે. જેને સ્થાવર તીર્થોના ઝઘડામાં બને કેમના ગૃહ વાબે રૂપિયાને દુરુપગ કરે છે જે મતભેદ તકરાર વગેરે દ્વાલની રેન કેમની વ્યાવહારિક તથા ધાર્મિક પ્રગનિમાં આડે આવતી હોય તેને ઉપશમ તથા ઉપેક્ષા કરવી જોઈએ. જેને કામ જે નકામી તકરારો વગેરેની મૂર્ખ ઇને ત્યાગ નહીં કરે તે તેઓની પ્રગતિના ભગી બીજી કામવાળા થવાના–એમાં આ શ માત્ર શકા નથી. હિંદુ કેમ પારસી વગેરે કામો ધાર્મિક વિચારોમાં ઉદાર છે અને તે કામના કર્મયોગીઓનાં કર્તવ્યના ક્ષેત્ર વિશાલ છે ને કેમના કમાગીએ ઉદાર વિચારચાર પ્રવૃત્તિથી કાર્ય કરે એવા વિશાલ ક્ષેત્રે થવાં જોઈએ. ત્યાગી જૈન કમગીઓ ઘણુ છૂટથી સ ધ કર્તવ્ય કર્મોને કરે માટે તેઓના ઉદાર વિચારાચારના માર્ગમા કાંટાઓ જે હેય તે સાફ કરવા જોઈએ. વિદ્યાબળ, ક્ષાત્રબળ, વૈશ્યવ્યાપારાદિ બળ અને સેવાદળ વગેરે બળથી જૈન કેમને વિભૂષિત કરવા અનેક જાતના જેન કમલેગીઓને પ્રકટાવવાની ઘણું જરૂર છે સ્વતંત્ર વિચારાચારવાળા વિશાલ કર્મયોગીઓની ઘણી જરૂર છે. વિદ્યમાન જૈન સાધુઓ જ ધર્માચારરૂઢિની સાકડી દષ્ટિવાળા રહેશે તે તેઓ જેને સાધુઓનું વિશ્વમાથી અસ્તિત્વ જ ગુમાવી દેશે, માટે હાલના કર્મચાગી જૈન સાધુઓએ સમાજના ઉદય માટે સર્વ સ્વાર્પણ કરીને આગળ વધવું જોઈએ.
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy