________________
પપ
વ્યાપક દૃષ્ટિએ વર્ણન કરવામાં આવ્યું છે અને તે ગમે તે ધર્મવાળાને પણ સાધારણ રીતે ચાલ બતી કે તેમ છે. શુભ કર્મયોગ પ્રવૃત્તિ ખરેખર શુભ ધમરૂપ છે તેથી તેને સર્વ દેશમાં ફેલા રાની જરૂર છે. જેને શાસ્ત્રો ગૃહસ્થ અને ત્યાગીને અધિકાર પ્રમાણે પાપ પ્રવૃત્તિને ત્યાગ કરવાનું જણાવે છે. અને ધર્મ પ્રવૃત્તિને આચરવાનુ પુવે છે એમ જૈન શાસ્ત્રોમાં ઊંડા ઉતરેલા મહાત્માઓ ઉપદેશરૂપ વિડિમ વગાડીને જણાવે છે તેથી કમપેગની મહત્તા તથા ઉપગિતા જણાવનારાં જૈન જ્ઞાઓ વૈદિક શાસ્ત્રો વગેરેનું ઉપયોગિત્વ અવધી તે પ્રમાણે કર્મયોગી બનવું જોઈએ.
સવ કાળના અને સર્વ દેશના મતનાં આત્માઓના સાધમ્પથી એક સરખા કર્મોગના
સવિઅરે વાદેશાલ ભેદે તરતમ ભેદ વિશિષ્ટ વિચારે પ્રકટી શકે છે તેમાં કંઈ સવ દેશમાં સર્વ આશ્ચર્ય નથી આકરાદિ સંજ્ઞાઓનું જ્ઞાન જેમ સર્વ મનુ વગેરેમાં એકસરખું કલમાં મહાત્મા- હોય છે તેમ કર્મચાગના સવિચાગ પણ ઉપાધિભેદ ભિન્ન છતાં વસ્તુતઃ એક એને એક સરખા સરખા પ્રકરે છે. યુરોપ, આફ્રિકા, અમેરિકા, એંશિયા, આલિયા વગેરે ક્ષમા કર્મયોગના સ- ભિન્ન ભિન્ન કાળ થએલા ભિન્ન ભિન્ન પુમાં પરમાર્થ વિચારોનું સદશ્ય મળે વિચારે પ્રકટી છે. પરમાર્થ વિચારોને આચારમાં મૂકવા તે કર્મગ છે. સર્વે જ્ઞાનીઓમાં કર્મ, શકે છે. યોગના સદસ્ય વિચારે પ્રકટે છે તેથી અમુકે અમુકનું અનુકરણ કર્યું. ઈત્યાદિ
કહી કર્મચાગના વિચારની એક જ મનુષ્ય વા એક જ ગ્રન્થ ખાણ તરીકે છે એમ પ્રતિપાદન કરવું તે મહાગ્રહ-કદાગ્રહ વિના બીજું કંઈ નથી. અમુક દેશના લોકોને ભાવાનું અને લીપી બનાવવાનું કાર્ય સુઝી શકે પરંતુ અન્ય દેશોના મનુષ્યોને સૂઝે નહીં એમ બોલવું તે જેમ પ્રત્યક્ષ વિરહ છે તેમ અમુક પ્રાચીન ગ્રન્થમાં કમગનું પ્રતિપાદન છે અને તેનું અન્યોએ અનુકરણ કર્યું એમ કહેવું તે તેટલું જ વિરુદ્ધ છે. સર્વ દેશના ધર્મશાસ્ત્રોમા ડાઘણા અંશથી તે જ ધર્મના મહાત્માઓએ કર્મ
રાના સદ્દવિચારની પ્રવૃત્તિનું દેશહિતા—સમાજહિતાર્થે અને વિશ્વહિતાર્થે પ્રતિપાદ્ધ કર્યું છે. એમ જે કમપેગ વિષયના ગ્રન્થ લખનારાઓ વિચારે તે તેઓ ધમમતાસ્વતાથી દૂર રહી સત્યને વિશેષ ઉપાસક બની શકે એમાં અનિશક્તિ કરી એમ ગણાય નહીં. સર્વ આત્માઓ અનાદિ કાળથી નિત્ય છે અને તેમાં રહેલા વિચારો પણ અનાદિકાળથી છે. કર્મયોગાદિ વિચારોને પૂના અનેક મહાત્માઓએ મેલા હતા હાલ પણ દેશકાલાનુસારે સર્વ દેશોમાં મનુને પ્રગટે છે અને ભવિ
માં પુસ્તકોને પ્રલય થઈ જશે એમ માનીએ તે પણ કર્મોગના સવિચારે અને તેની સત્યતિ પ્રકટશે તેમાં કઈ કઈએ કોઈનું અનુકરણ કર્યું એમ નિયમ કરી શકાય જ નહીં. લોકમાન્ય શ્રી પુન તિલક પને ભગવદગીતાના કર્મગના વિચારોનું અન્યવર્મી લેકે વગેરેએ અનુકરણ કર્યું એમ જણાવે છે પરંતુ તેમ છે જ નહીં. ભગવદગીતા વગેરેના છે અને બાદોના કેટલાક કે મળતા આવે છેશું કાઈસ્ટના કેટ
લાક વિચારોનું ભગવદ્ગીતાની સાથે મળતાપણું આવે તેથી અમુજ્જુ અમુકે અનુકરણ અનુકરણની કર્યું એમ માની શકાય નહીં. બોહોન ધર્મશાસ્ત્રોના રચનાના કાલમાં ગીતાની અસિદ્ધિ, રચનાને કાલ છે તેથી બોદ્ધોના વિચારોવાળી ગાથાઓનું મહાભારતમાં અનુ
કરણ થયું હોય છે તેમાં શું પ્રમાણ છે? બન્નેને રચનાકાળ લગભગ મળને છે. ઇત્યાદિ ચર્ચાને પાર આવી શકે તેમ નથી માટે એમ જ માનવું યોગ્ય છે કે દરેક ધર્મના મહાત્મએમાં આત્મસામ્પથી સમાનકાલે વા કાલમેટે એક સરખા કેટલાક વિચારો પ્રકટી શકે છે. વસ્તૃત