SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ લેવાની લાગણી કેમ વશ કરી શકાય ? ( ૩૭૫ ). ક્ષણમાત્ર સર્વ વિશ્વને ચાલે તેમ નથી. કૃત્યાકૃત્ય વિવેક વિના રાજાને પ્રજાને શેઠને નોકરને વિદ્યાથીને ગુરુને શિષ્યને સ્વામીને સેવકને પ્રધાનને વ્યાપારીને ખેડુતને ક્ષત્રિય અને બ્રાહ્મણ વગેરેને પ્રત્યેક કાર્યમા ચાલી શકે તેમ નથી દિલ્લીના એક બાદશાહે દીલ્લીથી લોકેને ઉચાળા ભરાવી અહમદનગરમાં વસવાની ગાડાઈ કરી અને તેમાં તે અંતે ફાળે નહિ અને હાલ પણ લેકે તેને ગાડા બાદશાહ તરીકે ઓળખે છે. કૃત્યાકૃત્ય વિવેકવિના વિશ્વમાં મહાન કાર્યો કરી શકાતા નથી અને જે જે કાર્યો કરવામાં આવે છે તેથી વિજ્ય પ્રાપ્ત થઈ શકતો નથી. આવર્તમાં એક વખત બ્રાહ્મણોએ શૂદ્રવર્ણને હદબહાર તિરસ્કાર કર્યો અને તેઓની સ્થિતિ સુધારવામાં ભણાવવામાં કેળવણી આપવામાં અને તેઓને સુખી કરવામા લક્ષ ન દીધું તેનું ફળ તેઓને એ મળ્યું કે તેઓ અધ પતન દશાને પામ્યા. આપણું પિતાની ફરજેને અન્ય મનુષ્ય પ્રતિ કૃત્યાત્ય વિવેકવડે ન બજાવીએ તે પતિત દશાને પામીએ એ ખરેખર અનુભવગમ્ય છે. ત્યાદૃત્ય વિવેકવડે સંસારરૂપ એક આગબોટમાં બેઠેલા ભિન્નજાતિ તથા ભિન્નભિન્નધર્મવાળા મનુએ સ્વશક્તિના અનુસારે પરસ્પર એકબીજાની પ્રગતિમાં ભાગ લેવા જોઈએ અને કેઈનું અશુભ થાય એવી મન વચન અને કાયાથી પ્રવૃત્તિ ન આદરવી જોઈએ તથા કૃત્યાકૃત્ય વિવેકપુરમર સ્વશકિતને શુભ ઉત્તમ વ્યવહારવડે સદુપયેાગ કર જોઈએ. સાધુઓએ ગૃહસ્થને ઉચ્ચપ્રગતિને પરિપૂર્ણ કાળજી રાખી બંધ ન દીધે તેનું પરિણામ એ આવ્યું કે ઉત્તમ ગૃહસ્થ મનુષ્ય પ્રકયા નહિ અને તેથી ઉચ્ચસાધુઓની ગૃહ તરફથી ખોટ પુરાતી હતી તે બંધ પડી ગઈ અને તેથી ઉચ્ચનાની સાધુઓ ઘટવા લાગ્યા અને દંભીઓ વધવા લાગ્યા. તેથી હાલ મોટા ભાગે સાધુઓમાં અજ્ઞાનદશા વધી પડી છે, કે મનુષ્ય અને નીચ અધમ રાખવા માટે અને પિતે ઉરચ થવા માટે પ્રયત્ન કરે છે તે તે કૃત્યાકૃત્ય વિવેકથી ભ્રષ્ટ થઈ પતિત થાય છે. જેણે પિતે ઉચ્ચ થવુ હોય તેણે આજુબાજુના સર્વ મનુષ્યોને કન્યાકટ્ય વિવેકવડે ઉચ્ચ કરવા જોઈએ કે જેથી તેની ઉચ્ચશામાથી તે ભ્રષ્ટ થઈ ન પડે સર્વ ઝાડેની કુંડીમા ઊંચું વધેલુ ઝાડ અન્ય ઉચા ઝાડની મહાવ્યથી વટેળના જે એકદમ ટુટી પડતું નથી અને આજુબાજુ અન્ય ઉંચા વૃક્ષે નથી હોતા તે તે વળથી પૃથ્વી પર તુટી પડે છે. એમ અનેક જગ્યાએ દેખવામાં આવે છે. ત્યાત્ય વિવેકવડે જે જે કાર્યો કરવામા આવે છે–તેમાં અન્ય મનુષ્યની સહાનુભૂતિ પ્રાપ્ત કરી શકાય છે અને તેથી જે કાર્યો કરવાના અશક્ય ધાર્યા હેય ને અશક્ય થઈ પડે છે અંગ્રેજ સરકારનું ભરુચમા રાજ્ય સ્થપાયું ત્યારે ભચના એ અ ગ્રેજ સઋતુ શાંતિ ઈચ્છવા યજ્ઞ કર્યો તે શુ બતાવી આપે છે? અન્ય રાજાઓના અનીતિ કી ત્રાસિત થયેલી પ્રજા ખરેખર કૃત્યાય વિવેકથી રાજ્ય કરનાર ને ? તેમા આશ્ચર્ય ટકાટ અન્યાય : નીતિ કનક પછી • ને
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy