SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ વિશુદાનુભવ પ્રાપ્ત કરો. (૨૧૭ ) આત્મજ્ઞાનને પરિપકવ બંધ થયેલ હોય તેને નિર્વિકલ્પ સમાધિનું દાન કરવું જોઈએ. તત્સંબંધી અધ્યાત્મપનિષદુમા ઉપાધ્યાયજી જણાવે છે કે–ચપયaોવાય. समाधिनिर्विकल्पक. । वाच्योऽयं नार्थविज्ञस्य तथा चोक्त परैरपि ॥ आदौ शमदमप्रायै-र्गुणै ઉર્થ અવોઇના પશ્ચાત્ વંબિવું વ્ર ગુનરવે વિયોધર સે અત્યંત પકવધાર્થ નિર્વિકલ્પક સમાધિવાય છે. તે પ્રમાણે વેદાંતીઓએ પણ જણાવ્યું છે–આદિમાં શમદમગુણવડે શિષ્યને ગુરુએ બેધ દે. પશ્ચિાત્ આ સર્વ બ્રહ્મ છે. તું શુદ્ધ બ્રહ્મ છે ઈત્યાદિ બ્રહ્મજ્ઞાનને બેધ દે. આત્મા એજ પરમાત્મા છે. ઈત્યાદિ ભાવનાવડે ધ્યાન ધરવાથી નિર્વિકલ્પક સમાધિમાં પ્રવેશાય છે અને તદુદ્વારા નિર્વિકલ્પ સુખને ભેગ ભેગવી શકાય છે. અતએ આત્મા તેજ પરમાત્મા છે (અપ ણ જુમા ) ઈત્યાદિ વડે આત્મભાવના જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા આત્મધ્યાન ધરવું જોઈએ. ભાવનાજ્ઞાનને અપૂર્વ મહિમા છે, તત્સંબંધી અધ્યાત્મપનિષદુમા વાચક જણાવે છે કે –તપશુનાવિના મત્તા શિયાવારિ રે ! માવનાનપત્રો રિત્રિોવ જ સ્ટિરે તપ કૃતાદિવડે મત્ત એ થિાવાન પણ રાગદ્વેષમાં લેપાય છે, પરંતુ ભાવનાજ્ઞાનસંપન્ન એ ધર્મની બાહ્યક્રિયાથી રહિત નિષ્ક્રિયરાગદ્વેષમાં લેપતે નથી. એટલે બધે ભાવનાજ્ઞાનને મહિમા છે. આત્માની શુદ્ધધર્મની ભાવનાને જ્ઞાનશ્યાગ્નિ જેના હૃદયમાં પ્રજવલ્યા કરે છે તે ગમે તેવા કાર્યમાં પ્રવૃત્ત છતા વા નિષ્ક્રિય છતા રાગદ્વેષથી લેપતે નથી આત્મભાવના જ્ઞાનવડે નીચેના કે પ્રમાણે આત્માને ભાવ જોઈએ. સ્ટિસે પુરો 7 ઢિબે પુરા વિશ્વમાગ્રજે, ध्यायन्निव न लिप्यते ॥ नाऽहं पुद्गलभावानां कर्ता कारयिता च न । नानुमन्तापि चेत्यात्म નવો ઢિ ચમ્ II ઈત્યાદિ ભાવના જ્ઞાનવડે આત્માના ઉપયોગમાં એટલા બધા લીન થઈ જવું જોઈએ કે જેથી પ્રત્યેક બાહકાર્ય કરતાં છતાં આત્માને ઉપયોગ કાયમ રહે. આત્માને શુદ્ધાનુભવ પ્રગટાવવા માટે ભાવનાનની અત્યંત ઉપયોગિતા સિદ્ધ કરે છે. આત્માને વિશુદ્ધાનુભવ પ્રગટ એટલે શબ્દનયવાગ્યજીવનમુક્તતા પ્રાપ્ત થઈ એમ અવબેધવું. વિશુદ્વાનુભવ વિના આત્મસ્વરૂપ કદાપિ ગમ્ય થતું નથી. અધ્યાત્મપનિષદ્દમાં કહ્યું छ8-तीन्द्रियपरं ब्रह्म विशुद्धानुभवं विना| शाश्वतयुक्तिशतेनापि नैव गम्यं कदाचन ॥ ઈત્યાદિ ગ્લૅકેથી આત્મજ્ઞાનીઓએ અવધવું કે શાસ્ત્રોની સેંકડો યુક્તિઓ વડે પણ વિશુદ્ધાનુભવ વિના આત્મસ્વરૂપ અનુભવગમ્ય થતું નથી આત્મજ્ઞાનીએ ધ્યાનવડે વિશુદ્વાનુભવ પ્રાપ્ત કર કે જેથી આત્માની શાતિ પ્રાપ્ત કરી શકાય. આત્મજ્ઞાન મેળવીને આત્માના અસંખ્ય પ્રદેશ અને તેમાં રહેલા ગુણપર્યા વિના અન્ય કોઈને પિતાના આત્મામાં આપ કરે નહિ. શરીર-વાણ આદિ જડ વસ્તુઓનો . જે આત્મામાં આરેપ કરે છે અર્થાત્ આત્મા વિના અન્ય શરીર વગેરેને આત્માનાં ૨૮
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy