SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦ ) wwww www. શ્રી કર્મચાગ મનવવેચન. - એવી લૌકિકપ્રવૃત્તિની નૈસર્ગિક દશા છે એવુ અવધીને મનુગ લીશિંકાને કરે છે તે સ્વસાધ્યના ઉપયેગી થયા છતા વિશ્વજીવસમાજનું શ્રેય. કરવા સમર્થ બની શકે છે. વ્યક્તિપરત્વે સ્વજીવનપરત્વે જ્ઞાતિપરત્વે કુટુંબપરત્વે-સમાપÄ- ધપર-વ-વિદ્યા શાત્રખળ વ્યાપાર અને શુકમ પરત્વે-સ્વાન્નતિપરત્વે પાનિપરત્વે-સ્વકરપી અને ૫દોષપૂર્વક મહાધર્મ લાભપરત્વે સ્વાત્માવર્ડ અનેક પ્રકારની લૌપ્તિકપ્રવૃત્તિ આચરી શકાય છે ઉપર્યુક્ત સ્વવ્યક્તિ આદ્ધિ માટે એક પણ પ્રવૃત્તિનું અનુપયાગિવ નથી એમ ત્યારે વિશ્વજને અવબોધશે ત્યારે વિશ્વોન્નતિના માર્ગની સસ્થા સાથે આત્મન્નતિના આલોકિક તથા લેાકેાત્તરમાગેર્ગોની સુવ્યવસ્થા અને સરક્ષા થઇ શકશે. શ્રીગાન્તિનાથ શ્રીકુંથુનાલ અને શ્રી અનાથપ્રમુખ તીર્થંકને પણ સ્વકર્માધિકાર પ્રમાણે ગૃદ્ધાવાસમાં લોકિકકર્માથી આયરણા કરવી પડી હતી. વગડ સાધનપ્રવૃત્તિ આદિ અનેક પ્રવૃત્તિયાને ગૃહસ્થવારામાં શ્રીતીર્થ"કરાએ લીકિકકર્મ સ્વાધિકાર ફરજ ગણી સેવી હતી તે પ્રમાનું અાત્મજ્ઞાનવૈરાગ્યપૂર્વક અન્તરથી સ્વદશાધિકાર પ્રમાણે નિર્લેપ રહી મનુષ્યએ લોકિકમાન અને લોકિ કમ પ્રવૃત્તિયાને સેવવી જોઈએ કે જેથી યાવત લૌકિકકર્મવ્યવહાર દશા છે નાવત લૌકિકકર્મપ્રવૃત્તિમા કોઈ પણ વ્વતને દોષ ન થઇ શકે, અલોકિકકર્યપ્રવૃત્તિને સ્વાધિકાર કરતાં જો કોઈ દોષ લાગે તે આવશ્યક પ્રતિક્રમણથી તેને નાશ કરી શકાય છે, મનુષ્યાએ લોકિ આવશ્યકચેાગ્યકર્મ પ્રવૃત્તિને સ્વજમાથી આદરવી જોઇએ કે જેથી તે પ્રવૃત્તિ કરતાં અહ’વૃત્તિ-ખેદહર્ષ વગેરે દશ ન સેવી શકાય. લૌકિકર્મપ્રવૃત્તિના અમુકાધિકાર મુક પ્રવ્રુત્તિજને અદા કરવીજ જોઇએ તેમા જગતના ઇષ્ટાનિાભિપ્રાયની કંઈ પણ આવકતા નથી એમ હૃદયમા જ્યારે દૃઢનિશ્ચય થાય છે ત્યારે સ્વકમંપ્રવૃત્તિ આદરતા હર્ષ ના શાકની લાગણી રહેતી નથી અને અન્તરથી અમુક દશાએ નિ કષાયરૂપ નિલ પતાએ સ્વયંાન્ય લાફિકકમ પ્રવૃત્તિને સાધતા અન્તરથી અધ્યાત્મજીવનના વિકાશ થતા રહે છે. અધ્યાત્મજ્ઞાનીઓ ગૃહસ્થસ્થિતિમા લૌકિક પ્રવૃત્તિયેમા શુભાશુભભાવની કલ્પનારહિત પ્રવૃત્તિ કરીને અને કર્મપ્રવૃત્તિલની આકાક્ષાનેા ત્યાગ કરીને ફક્ત અમુક ગૃહસ્થદશાએ અમુક કાર્ય પ્રવૃત્તિ કરવી એ સ્વક્રૂરજ છે એટલું માનીને પ્રવૃત્તિ કરે છે તેથી તે શુભાશુભપરિણામથી લેપાયાવિના નિલે પ રહીને આત્માન્નતિના ઉચ્ચશિખર પર આરાહતા જાય છે. ગાલવે લૌકિકક પ્રવૃત્તિયામા અન્તરથી શુભાશુભભાવ કલ્પીને શુભાશુભ પરિણામથી ન ધાય છે અને તેથી તે નિલે પકમ યાગની દશાના અધિકાર અનુભવી શકતા નથી અને ઉલટા શુભાશુભપરિણામે લૌકિક આવશ્યક કર્તવ્ય પ્રવૃત્તિયામા બંધાઈને સ્વસમાગમમાં આવનાર અન્ય મનુષ્યાને પણ તેવા અંધનમા નાખી શુભાશુભગતિને પ્રાપ્ત કરે છે; ઉપયુક્ત લેાકનું વિવેચન કરતા પ્રાસ'ગિક અન્ય વિચારાને પણ દર્શાવ્યા. લૌકિકક્રિયાઓમા શુભાશુભત્વ દર્શાવ્યું તે શુભાશુભ વ્યવહારષ્ટિએ અને શુભાશુભાધ્યવસાયષ્ટિએ વખાધવુ,
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy