SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ “વસુધૈવ કુટુમ્બકમ્”ની ભાવના કયારે થાય ? ( ૩૧૩ ) અંધાવાનું થતુ નથી. અને સંકુચિત વિાવડે સ્વપને હાનિ પહોંચાડી શકાતી નથી. આત્માને અનન્ત અસ્તિધર્મ અને અનન્ત નાક્તિધર્મવર્ડ યુક્ત સાપેક્ષપણે અવધતાં અહંમમત્વનાં વ્રુદ્ર અશુલ અહંમમત્વ વર્તુલે તે ક્ષણુમાત્ર પશુ હૃદયમાં વાસ કરનને શક્તિમાનૢ થતાં નથી અને ક્રિયામા પણ ક્ષુદ્ર અશુભ વર્ચ્યુલાની પ્રવૃત્તિ દેખાતી નથી. તેમજ હૃદયમાં નવીન અહેં મમત્વના રસ્કારા પડતા નથી. આવી દશા ખરેખર આત્માનુ અનેકાન્ત સ્વરૂપ તણુવાથી બને છે અતએવ ઉપર્યુક્ત શ્લોકમાં વિલાય ચેતનમ્ ચેતનને જાણીને પ્રવૃત્ત ← ચિત્તે મઘ પ્રવૃત્તિમા નું ર્િ થા ! ! ! એમ જે ધવામાં આવ્યુ છે તે યુક્તિયુક્ત સવિશ્વહિતકારક સિદ્ધ કરે છે. આત્માનું સ્વરૂપ અવળેધવાથી અનન્તદ્ધિ થવાથી સંકુચિતષ્ટિદ્વારા જે જે મતે અને જે જે આ માધવામાં આવેલા હાય છે અને તેથી જે જે કષાયેા સેવવામાં આવેલા હાય છે તે તે સર્વે (જેમ સ્વમમાથી જાગૃત્ થયા ખદ સ્વપની બાછ નષ્ટ થાય છે તેમ ) સંકુચિત વિમ અને સકુચિત પ્રવૃત્તિ ક્ષણુમાં નષ્ટ થઇ જાય છે. તેમજ સર્વ જગના સર્વ વિચારશ અને આચારાને અનન્તનાનાદ્ધિની સાપેક્ષતાપૂર્વક લણુવાથી અશુભ અનુંમમત્વ કદાચડ કલેશ અને મતમાન્યતા વગેરે કંઈ રહેતુ નથી. જે તુલ્યે જે જે વિચારા અને પ્રવૃત્તિયે કરે છે તેમાં તએ તેની દૃષ્ટિના અનુસારું કરે છે તેમે જ્યારે અનન્તજ્ઞાન વર્તુલપ આત્મામાં આગળ વધશે ત્યારે તે સ્વયમેવ સંકુચિત વિચારે અને આચારી હશે અને સ્વાધિકારે સ્વપ્રવૃત્તિમાં અશુલ તુમમત્વને! ત્યાગ કરીને પ્રવર્તશે. આત્મજ્ઞાની અનુભ હું મમત્વવૃત્તિયેાથી વિશ્વબગીચાના કોઈ પ ભાગના નાશ કરવા પ્રયત્ન કરતા નથી. અશુલ અહંમમત્વભાવના તળવાની સાથે શુભ અહુ મમવાવના ખીલે છે અને તેથી વધેત્ર ઝુરૂવમ્ વસુધા-કુટુંબ એવી લાવના જાગ્રત્ યાય છે. આત્મનનું અનન્ત જ્ઞાનવર્તુલ વિકસા લાગે છે ત્યારે જન્મદેશ તે મ્હાના એવા ભાવ તાઅન્ ય છે. બ્રાહ્મણુ ક્ષત્રિય વૈશ્ય અને શૂ કેમ એ માર્ગ હૈં એવા ભાવ તંત્ થાય છૅ. એશિયા યુગપ અાફ્રિકા અમેરિકા અને ઓસ્ટ્રેલિય' દેશ માર્ગ છે એવી ભાવના વ્યકત્ થાય છે પશ્ચાત્ સર્વ વિશ્વ મ્હારૂં એવી ભાવના તૃત્ ય છે તેથી હૃદયની વિશાલત'ના વર્તુલમાં વૃદ્ધિ થાય છે. જ્ઞાતિ તે હું ધર્મ ને હું, દેશ તે હું યુપી આક્સ્ટિ, અમેરિકા અને આન્દ્રેલીયા તે હું એના ભાવ જાચન થાય દે, અને ત્રં વિશ્વ તે હું એવી આત્માની વ્યાપક ભાવના નંગે છે. પશ્ચાત્ અખિલ બ્રાડે તે હું અવે ભાવ જગત્ થનાં ાઇનું અશુભ કાની વૃત્તિ ચતી નથી પરંતુ પશ્ચાત્ અશુભ કરવાની વૃત્તિને ત્યાગ કરીને રંગી બની શકાય છૅ બ્રાહ્મણુ ક્ષત્રિય વૈશ્ય અને શુ ને હું એને ધ્રુવ પ્રત્ ચના ચારે વહુની શુભ રેવા કરવાનું સર્વસ્વપ કરવા કે વરની તુલ્ય ઉદ્દારભરી પ્રદ્યુનિ re 룸
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy