SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ - - વિશ્વશાળાના અનુભવની પ્રાપ્તિ માટે મનુષ્ય અવતાર, (૪૧૩) આવે છે ત્યારે તે સ્થિર થઈ અનુક્રમે શિક્ષણગતિનો અભ્યાસ કરી શકે છે તહતુ. સર્વ બાબતેને અનુભવ કરે. વિશ્વશાલાના અનુક્રમ પ્રગતિનિયમોને જાતિઅનુભવથી અભ્યાસ કરતે કરતે અને સુખ દુખના હેતુઓના પરિવર્તનને અભ્યાસ કરતે કરતે ચેતન ન્નતિકર્મના અનુક્રમને સેવા મેવત પ્રગતિમાં અગ્રગામી થતો જાય છે, તેમાં જરા ઉ&મ અપકમ થાય છે તે પુન મૂલ અનુક્રમ પ્રગતિકર કર્મપ્રવૃત્તિને પ્રાપ્ત કરે છે ત્યારે તે આત્મન્નિતિ કરી સહજ સુખને સાક્ષાત્કાર કરવા સમર્થ બને છે. અનેકટટિની સાપેક્ષાએ ન્નતિસાધક કર્મવેગના દ્રવ્યક્ષેત્રકાલભાવથી અનુક્રમને સ્વાધિકારે સ્વીકારવામાં આવે છે તે ન્નતિ કરવામા કેઈ જાતને પ્રત્યવાય આવતું નથી અને કર્તવ્ય કર્મચાગી બની વિશ્વને પરિપૂર્ણ અનુભવ કરી સર્વજ્ઞદષ્ટિની શ્રેણિએ આગાહી શકાય છે. વિશ્વશાલામા ચેતન ન્નતિકર્મસાધક ખરેખર ઉપર્યુક્ત સર્વ દૃષ્ટિના સંપૂર્ણ રહસ્યને જાણી શકે છે અને શ્રી મહાવીર પ્રભુની પેઠે સર્વ પદ પ્રાપ્ત કરવામા અનેક ઉપસર્ગો સહી શકે છે વિધવતિ અને અનુભવીઓનાં રચિત અનેક શાસ્ત્રો વાંચવામાં આવે તે પણ વિશ્વશાલામાં જતિકારક કર્મપ્રવૃત્તિને જાતિઅનુભવ પ્રાપ્ત કર્યા વિના તિસાધક કર્મપ્રવૃત્તિમાં આત્માર્પણ થઈ શકતું નથી. સ્વતંત્રષ્ટિથી જાતીય અનુભવ કરીને આત્મોન્નતિકારક કર્તવ્યને રવાધિકારે સેવત સેવતે આત્મા પ્રતિદિન પ્રગતિમાન થયા કરે છે. ન્નતિકર્મસાધક બનવાને પ્રથમ પરિપૂર્ણ સ્વાત્માનું જ્ઞાન કરીને બ્રહ્માંડની સાથે તેનું એક્ય-સાશ્ય કેવી રીતે છે તેનું અનુભવિક જ્ઞાન પ્રાપ્ત કરીને નતિ કર્મપ્રવૃત્તિના અનુક્રમને પરિપૂર્ણ અવલકવાની આવશ્યક્તા છે અન્ય મનુષ્યના વિચારમાં અને આચારમાં એકન વિશ્વસુ બની આત્માની પ્રગતિને આધાર અન્ય મનુ પર મૂકે એ અનેકાનટછિએ વિશ્વશાલામાં આ ન્નતિ કરવામાં હિતાવહ નથી વિશ્વશાલામા મારું સ્થાન કયા છે? તેને પરિપૂર્ણ નિશ્ચય કરી ન્નતિકર્મસાધક બનવું જોઈએ મનુષ્ય આ પ્રા નીતિ કર્મસાધક ન બને તે તે પથના કરતા વિશેષ માર્ગ શકાય નહિ ઉ૫ર્ઝન અનેક દહિના સાપેક્ષત્વને ધ્યાનમાં લઈ જે મનુષ્ય વિશ્વશાલામાં ઉત્સાનિકર્મનું અધ્યયન કરે છે તે વ્યક્તિગત સ્વાતંત્ર્ય અને સમાજગત સ્વાતંત્ર્યની સંર કરી વિનાને વશ સમાન કરવામા આત્માન સમ શકે છે. ઉપર્યુક્ત છિને નયસાપ જનીય અનભવ પ્રાપ્ત કર જોઈએ. અવકાનિન માગને ત્યાગ કરીને લાકિ ના લકોન ઉકાતિના માર્ગોનું અવલંબન કરવું જે વિશ્વશાલા અનેક મનુ પ્રમ કરને માટે મનુષ્ય અવતારની પ્રાપ્તિ થઈ છે તેને એક શr: મર પ ાદ ન ના જોઈએ. વિશ્વશાલાના તનુ અધ્યયન કરવાને એક ન પર્વતના નિવા - ન અને ઉદ્યાનના એકાન્ત સ્થાનોનુ =ાવલંબન કરવું છે. કે જેથી - પરમારા- -
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy