SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ છારાના નાના નાના નાના નાના નાના બજારકાના રાજા કામ કરનાર રાજા - - — - - - - - - - - - - - - - (૨૨) શ્રી કમીગ પ્રથ-સિવિવેચન. પ્રવૃત્તિ સેવવામાં આવતી હોય તે તેથી રવમાં તથા વંશજાતિસંઘપરંપરામાં ક્રિયાજડત્વની વૃદ્ધિ થાય છે. જ્ઞાન વિજ્ઞાન ધagશો, વા વાઘા રાજા કરે છે તો પણ હજાર હો જા જ્ઞાન વિના કર્મની આવશ્યકતા અપાતી નથી. વિજ્ઞાનપૂર્વેક પ્રવૃત્તિ કરીને ઈગ્લાંડ તથા જર્મનીના વિદ્વાનોએ અનેક જાતની શોધ કરી છે કે જેથી તેઓ સુધરેલી દુનિયામાં અગ્રગણ્ય ગણાય છે. આપણે જે જે કર્મો કરીએ છીએ તેનું ચારે તરફથી રવરૂપ અવબોધવું જોઈએ, ગાડરાંની પે પ્રવૃત્તિ કરવાથી કંઈ અમેન્નિતિ થઈ શકતી નથી. સંપૂછિમની પેઠે પ્રવૃત્તિ કરવાથી આત્મજ્ઞાનને વિકાસ થતો નથી અને અનેક પ્રકારની તાવિક શેર કરી શકાતી નથી. મહાભારત યુદ્ધમાં શ્રીકૃષ્ણ અર્જુનને સર્વથી મહાન ખાસ જ્ઞાનની આવશ્યક્તા સમજાવી હતી. ભારતની પડતીમાં અજ્ઞાનપૂર્વક ક્રિયાઓ માટે ભાગ ભજવે છે. જેની પડતીમાં ગતાનુગતિક ગાડરીય પ્રવાહથી અધદિયાએ મેં ભાગ ભજવે છે. વેદિયા હેરની પિકે સમજ્યા વિના પ્રવૃત્તિ કરવાથી ઘાચીની ઘાણના બળદની પેઠે જ્યાના ત્યાં રહેવાય છે. મદનીયાની મહેકાણની પેઠે સમસ્યા વિના ક્રિયા કરવાથી આત્માની હાસી થાય છે. દેવસી રાઇસીના ખમાવવાની પેકે ક્રિયામાં રહસ્ય અવયા વિના ક્રિયા કરવાથી કુફલ પ્રાપ્ત થાય છે. આત્મજ્ઞાનપૂર્વક ધાર્મિક તથા સામાજિક ક્રિયાઓ કરવાથી આત્મન્નિતિના શિખરે આહી શકાય છે. આર્યાવર્તના મનુષ્યએ તથા વિશ્વવર્તિ સર્વ મનુષ્યએ જે જે કર્મ આદય હાય વા આદરવાનાં હોય તેનું સમ્યમ્ સ્વરૂપ પ્રથમથી જાણવું જોઈએ. દેખાદેખી સાધે ગ, પડેવિડ કે વાધે. રેગ-દેખાદેખી કરવા જાય, મૂર્ખશિરોમણિ તે કહેવાય-ઇત્યાદિક કિંવદન્તીથી પ્રત્યેક મનુબ્ધ જ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. પ્રભુની પ્રાપ્તિ પણ પ્રભુનું પૂર્ણ સ્વરૂપ અવધ્યા વિના ફક્ત ક્રિયા કરવા માત્રથી થવાની નથી, ગાડરીઆ પ્રવાહ પ્રમાણે કર્મો કરીને મનુષ્ય દુખી થાય છે તેના અનેક દેત મજુદ છે. મનુષ્યએ કર્મપ્રવૃત્તિનું પૂર્ણ સ્વરૂપ અવબોધ્યા વિના ઘણું ખોટું છે અને જે વર્તમાનમાં હજી અયિાજડે રહેશે તેઓ ભવિષ્યમાં પ્રગતિ કરી શકશે નહીં. જ્ઞાન વિનાની કર્મપ્રવૃત્તિમા અનંત દુખ છે તેનો નાશ કરી હોય તે ગતાનુગતિકતાની ટેવ ટાળી જ્ઞાનપૂર્વક પ્રત્યેક કર્મ કરવાં જોઈએ. અવતરણ-કર્મ પ્રવૃત્તિમાં રાગ અને વિરાગતાનું કારણ દર્શાવે છે અને આત્મજ્ઞાનપૂર્વક કર્મ કરવા જોઈએ એવો દઢ નિશ્ચય કરાવવામાં આવે છે. શ सेव्यमानप्रवृत्तौ हि रागादीनां समुद्भवः । भवत्यज्ञानतस्तूर्णं ज्ञानाद् रागादिसंक्षयः ॥११४॥
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy