SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ 瓿 આત્મશ્રદ્ધા કુળવા. ( ૩૯૧ ) તે ભાગ ભાગા કરીને પાછા હક્યા અને ત્યારથી તે ઉન્નતિના માર્ગથી ભ્રષ્ટ થયા. આત્મશ્રદ્ધાથી કન્યશકિતયાનું ખલ વધે છે અને તેથી વિશ્વમા સ્વાતંત્ર્યપદ પ્રાપ્ત કરી શકાય છે. દેહમમા અધ્યાસોનુ જોર વધે છે ત્યારે કર્તવ્યકાર્ય શકિતયાની સ્વાત્મશ્રદ્ધા શિથિલ થાય છે. આત્મશ્રદ્ધામળથી ધધારાજગારમાં સાર્વજનિક કાર્યોંમાં અને ધાર્મિક કાર્યાંમા સતતાભ્યાસવડે પ્રવૃત્તિ કરી શકાય છે. જ્યા સ્વાત્મશ્રદ્ધાના પ્રમલ પ્રવાહ વહે છે ત્યાં સુધી કાર્ય કરવાના ઉત્સાહ અખંડ રહે છે અને તેથી અશક્ય કાર્યાં પણ શકય થઇ શકે છે. આત્મશ્રદ્ધા એજ કર્તવ્યકાના પાયારૂપ છે, માટે તેના નાશ થતાં કન્યકાનિા મહેલ તૂટી પડે છે. અતએવ આત્મશ્રદ્ધાથી હું મનુષ્ય તુ પ્રતિનિ કન્યકાનિ સતતાભ્યાસંથી કર અને ભાવિભાવ જે થાય તેની ચિન્તા કર્યા વિના પ્રવૃત્તિ કર. आत्मश्रद्धाकाव्य. આત્મશ્રદ્ધાવડે કાર્ય કર માનવી, આત્મશ્રદ્ધાથકી સ્વાન્નતિ થાય છે, આત્મશ્રદ્ધાથકી ધાર્યું જગમાં થતું, કૃષ્ણકેશી અરે માનવી સહુ કરે, કોટિ વિના પડે સૂર્ય સ્ફામા અડે, કાર્ય કરતાં થકાં સ્વાધિકારે ખરે, મરજવા થઈ અરે કાર્ય કર તાહ્યરૂ', ફર્જ હારી અદા કર અરે માનવી, કાર્ય કરવાતણી શકિતયે આત્મમાં, આત્મશ્રદ્ધા ત્યજે તે કરી શું શકે? કથની મીઠી અને કડવી કરણી અરે, આત્મશકિતવડે સિદ્ધિા સાપડે, ઉઠ જાગ્રત બની કાર્ય કર યત્નથી, આત્મશક્તિ પ્રથમ તવ વિચારી; જગત્મા દેખો સન્ય ભારી. આ. ૧ મેરુ ક પાવતાં તેહ ચાલે, સ્વાંગણે સિ'હુને શીઘ્ર પાળે. આ, ૨ હાયે શ્રદ્ધાવડે કાર્ય કરવું; શ્રેય છે મૃત્યુથી વિશ્વ મરવું, આ ૩ નામ ને રૂપને મેહ ત્યાગી; આત્મશ્રદ્ધાળળે નિત્ય લગી, આ, ૪ અન્ય આશ્રય ચહે કેમ ભેળાં મારતા જે અરે ગપ્પ ગાળા, આ. પ સ્વાધિકારે કગ કાર્ય એધી; કાર્ય કર યુતિયે। સત્ય શેાધી. આ. ૬ ખેલ ખીજુ કશુ ના મુખેથી, બુદ્ધિસાગર સદા કાર્ય કર તાહ્યાં,મેહના દ્વાર્ફ ધી વેથી. આ, છ અધિકારે કર્તવ્ય કાય કરવાની આત્મશ્રદ્ધામા સદા તત્પર કન્ટ્રી કે મનુષ્ય ! તું સામ કાર્ય કર્યાં કર. દેશેાન્વિત સમાજેન્નતિ, જન્મભૂમિ પ્રગતિ વગેરે જે જે સ્વપર પ્રગનિયે કરવાની ત્હારા શીષ પર ક્રૂર આવી પડી હોય તે સર્વે પદા કર ! કર્તવ્યકાય કરવામાં સદા તત્પર રહી અન્ય લાલચેામા સા ની જા અને કનવ્યકાર્યની દિશા ભૂસી વિટિયમાં ગમન ન કર ! નોઁધરાન્તના રાક્ષસ પ્રધાને વ તઞકાર્ય કરવામા જે જે મખનાનપ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy