SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ એના અભાવે અધ:પતન. (૩૦૫). પ્રવૃત્તિ સ્વીકારી હતી એમ તેના ચરિતપરથી સહેજે અપાય છે શિવાજીએ જંગલી પહાડી માવલને રાજ્યતંત્રમાં વ્યવસ્થાપૂર્વક સૈનિક બનાવ્યા તેમાં તેની હોશિયારી હતી. ઔરંગજેબ જેવા સર્વાત્રકુશલ બાદશાહની સામે ઉભા રહેવું એ મૂઢ રાજાઓથી બની શકે નહિ. શિવાજીને પણ એક વખત તેના પજામાં ફસાવું પડ્યું હતું તે પણ તે દિવ્યક્ષેત્રકાલભાવને અને આત્મશક્તિને ગાતા હેવાથી છૂટી શકે અને હિન્દુરાન્ચ સ્થાપન કરી શક્યો. શિવાજીએ સાનુકૂલ સોની સાથે પ્રતિકુલ સગે જાણી લીધા હતા તેથી તેણે સાનુકૂલ સહાય મેળવવાને કેવા ઉપાયે લીધા હતા તે પણ વિચારવા જેવું છે. પ્રતિલ સગોને સનફલ કરવામાં તેણે કેવા કેવા ઉપાયે લીધા હતા તે અનુભવગમ્ય કરવા છે. આત્મશક્તિને ખ્યાલ તથા વ્યક્ષેત્રાદિકને ખ્યાલ કરીને પ્રારંભદશાથી શિવાજીએ વિરાટ્ય સ્થાપનામાં જે જે સુવ્યવસ્થાઓ કરી હતી તે ખરેખર શ્રેત્રકાલાનુસારે ચર્ચા કરી હતી. પ્રતાપસિંહરાણાને કેઈ મોટા હિન્દુરાલ્યની સાહાસ્ય નહતી. કેટલાક હિન્દુ આર્યરાજાએ તે પ્રતાપરાણાની વિરુદ્ધમાં હતા. યુદ્ધસામગ્રીઓની જૂનના હતી અને મહારાષ્ટ્ર કરના બાદશાહને મેવાડ પાસે હતું તેથી તેના તરફથી ઘણા હુમલાઓ વેઠવાને પ્રતાપરાણાને પ્રસંગ મળે હતે. શિવાજીની ચુદ્ધનીતિ અને વ્યવસ્થાને પ્રતાપે સ્વીકારી હતી તે તે જે રાજ્યસંરક્ષા કરી હતી તેના કરતાં વિશેષ પ્રકારે કરી શક્ત એમ અવાધાય છે. પ્રતાપરાઘાનું કલંકરહિન કીર્તિમય અને પ્રતાપમય જીવનચરિત છે. જે તે સમયના રાજપુતેમાં તત્સમયની યુદ્ધનીતિ પ્રવની હોત તે તેઓ શિવાજીના કરતા દેશસંસ્થાની ઉન્નતિમાં વિશેષ ભાગ્યશાળી બની શકત. રજપુતો અને માવલાઓના સ્વભાવમાં ફેર હતું. બન્નેને પવતની સહાય હતી, પરતુ આત્મશનિ અને વ્યવસ્થામાં જૂનાવિક્તા હતી એમ સહેજે અવાધાય છે. દિવ્યત્રકલા પ્રત્યેક મનુષ્ય પ્રતાપરાણ અને શિવાજીના ચરિત્રને મુકાબલે કરે અને આત્મશક્તિને તેલ કરી દ્રવ્યોત્રકાલભાવે પ્રત્યેક કાર્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું જોઈએ. પૃથુરાજ ચેડા કહ્ય ત્રકાલભાવે રાજ્યસ્થિતિની સંરમને દીઘટિષ્ટિથી વિચાર કર્યો હોત તો તે ગુજરાતના રાજાએ વિગેરેની સાથે યુદ્ધ કરીને નકામે આત્મવીર્યને પગ કરતા નહિ. ગમે તેમ કરીને તેણે અફઘાનીસ્થાન તરફથી આવતી વારીએ અટકાવવાના જ પ્રયત્ન કરવા જેતા હતા, પણ તે કરી શકશે નહિ. ગુર્જરદેશભૂપતિ બીમ, અબુંદગિરિ , માલવ દેશ ભૂપતિ અને દિલ્લી ભૂપનિએ તમયે દેશકાલનુસરે યોગ્ય રાજ્યનીતિ પ્રવૃત્તિને દીર્ઘદ્રષ્ટિથી વિચારી ઐકય અધ્યું નહિ અને ઉલટું તે પરપર યુદ્ધ કરી નિર્બલ બની ગયા, તેથી તે ભવિષ્યની આર્યસંતતિની પ્રગતિ કરી શક્યા નહિ; એ તેમનામાં દેશકલાનુસારે બુદ્ધિ વૈભવ અને હૃદયની ઉચ્ચતાની ન શત્રિય કર્મવર્તનની
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy