________________
સદાચારનુ સેવન કરવુ.
( ૬૭૧ )
અને શ્રદ્ધા વિના આચારા આચરતાં હતા આત્માનું કલ્યાણ કરી શકતું નથી. જ્ઞાનવિના આચારેશમાં અધતા પ્રાપ્ત થાય છે અને શ્રદ્ધાવિના આશરેશને આચરવામા આત્મબળ રહેતુ નથી. શ્રદ્ધાવિના આચારેશમા એક સરખી પ્રવૃત્તિ થઈ શકતી નથી. સધમાસર્વ ધર્મ શાસ્ત્રોમાં આચારાને પ્રથમધમ કથ્થા છે. સવ વ્યવહારને આધાર આચાર છે. હજારો લાખા કરોડો વિચારાની મૃતિયા આચારા છે. લાખા કરાડા વિચારેનુ ફ્ટ આચાર છે. આચારા વિના ધર્મની ઉત્પત્તિ થઇ શકતી નથી. કેટિવિચાર કરી કરીને તેઓને પણ આચારમાં મૂકવાની જરૂર રહે છે. વ્યવહારથી લોકોને આધાર આચાર છે. અતએવ સર્વધર્મની જીવતી પ્રતિમાઓરૂપ સજીવન આારેથી ધર્મની વિશ્વમા સજીવનતા રહે છે. બ્રાહ્મણુવા ક્ષત્રિયવર્ગ વૈશ્ય અને શૂદ્રવર્ગના કેટલાક ભિન્ન ભિન્ન આચા છે. વિશ્વમાં આચારથી ભ્રષ્ટ બ્રાહ્માદ્ઘિ વર્ગ જ્યારે થાય છે ત્યારે ધર્મના નાશ થાય છે ક્ષત્રિયો વગેરે સ્વસ્વાચારથી ભ્રષ્ટ થવાથી તેઓએ સર્વસ્વ ગુમાવ્યુ. આત્માના ગુણ ખીલવવા માટે સ્વાવ્ય આચારેને આચરે અને નકામા તર્કો કવાના છેડી દેા. હૃદયવિના આચારાની આચરણા થઈ શકતી નથી; વ્યકિતખલ, જ્ઞાતિખલ, જબક્ષ, ગદ્યઅક્ષ અને દેશખલને વધારવા માટે સર્વ મનુષ્યએ વ્યવહારિક આચારને અને ધાર્મિકાારાને સેવવા જોઇએ. તત્ત્વ અર્થાત'નમ્—તાં, યુક્તિ કરવાથી ઠેકાણે કરવુ થતું નથી. લાખા ભાષણા આપનારા કરતા સટ્ટાચારનિષ્ઠ એક મનુષ્ય જેટલુ સ્વપરનું શ્રેય કરી શકે તેટલુ અન્ય કોઈ કરી શકતું નથી. જ્ઞાનશ્રદ્ધાપૂર્વક સદાચારસ્થિતમનુષ્યને નિપાત-નાશ થતા નથી, દેશકાલાનુસારે ધર્માદિકના સદાચામાં ધર્મક્રિયાએમા ધર્મોનુનેામા પરિવતને થયા કરે છે. મૂદ્દેશના સામ્યપૂર્વક દેશકાલાનુસારે આચારાના ચેાગ્ય પરિવર્તનો અ આચારામાં થયાં થાય છે અને થશે પરંતુ તે સ ચારાના એકાતે કદ ધર્મ પ્રાણભૂત રહેતા નથી. ધવિનાને કાઇ આચાર આચવા ચેોગ્ય નથી, દેશની, ધર્મની, સંઘની અને જ્ઞાતિની પડતી કરનારા આચરે જો કે સદાચારા તરીકે ગણાતા હોય તેપણ તે આદરવા ચેાગ્ય થતા નથી. સમસ્તવિશ્વમા સાત્વિકગુણી આચાને આચર્યા વિના પડતી છે. શુભાચાર. અશુભાચાર. ઉત્સર્ગાચાર. અપવાદાચા ધર્માં આચાર, અધ આચાર, ગૃહસ્થાચાર, ત્યાગાચાર, ચાર વર્ષોંના આચાર, નૈતિકાચા, ાચાર, પ્રશાચાર, સમયાનુ કુલાચાર. પ્રાસ`ગિકાચાર, નાશકારકઆચાર, આત્મબલરટ્કાચાર્ય નૈમિત્તિકાચાર, ઉપાદાનઆચાર, લૌકિકાચાર, લેાકાન્તરધર્માચાર વગેરેઆચારાના અનેક ભેદ પડે છે. તેનુ ક્રુગમસદા સર્વત્ર સત્પુરૂષે વડે માન્ય છે થી સ્વરૂપ વિચારવું. ધર્મ પ્રાણભૂત ચાર ઉત્સર્ગ અને અપવાદવડે દ્રવ્યક્ષેત્રકાલાભાવાનુસારી એવા સદાચારે અગમાના અધિ પૂર્વક સેવવા ચાગ્ય છે. દ્રવ્યક્ષેત્રકાલાનુસારી એવા સદાચારેટને પણુ ઉગારને અપાકર્ષી સદાચારાની પ્રવૃત્તિ જાણ્યાવિના પ્રવ્રુત્તિ કરવાથી ધર્મને અને ધર્મએને ના થ” છે.
'