SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ 師 સદાષ અને નિર્દોષની તરતમતા ( ૫૪૭ ) પાપ અને મહાલાલની દૃષ્ટિએ પ્રવૃત્તિ કરે છે. શ્રી ભગવદ્ગીતામાં અર્જુનને કૃષ્ણે અલ્પ પાપ અને મહાલાભની દૃષ્ટિએ કર્મ કરવાના ઉપદેશ આપ્યા છે તે અન્ત સૂક્ષ્મપ્રથી દેખતા અવાધાય છે. રજોગુણી કર્યાં તમેગુણી કર્યાં અને સાત્વિક કર્યુંમાં અલ્પપાપ અને મહાલાભની દૃષ્ટિથી વિવેક કરતાં પશ્ચાત્ મહાપાપ અને અલ્પ લાભવાળા કર્મથી નિવૃત્તિ થઈ જાય છે—એમ અનુભવ કરવામાં આવશે તે તુરત અવમેધાશે. આજીવિકાદિ વ્યાવહારિક કર્માંમાં અને દેવગુરુ આરાધનાદિ ધાર્મિક કર્મોંમા અલ્પપાપ અને મહાલાલની દૃષ્ટિથી પ્રવર્તવું. સ્વાધિકારથી જે ધર્માંગ છે એવું કર્યું જો કે સદેષ હોય વા નિર્દોષ હાય તાપણુ તે કરવું પડે છે. સ્વાધિકારવશ પ્રાપ્ત સોષ વા નિર્દોષકર્મ કર્યા વિના છૂટકા થતા નથી. અમુક દૃષ્ટિબિંદુથી જોતાં અમુક ક સદોષ ગણાય છે અને તેજ કર્મ ને અમુક દૃષ્ટિથી અવલેાકતાં નિર્દોષ ગણાય છે, નિષિ વૃત્તિથી નિર્દોષ ક થાય છે અને સોષવૃત્તિથી સદેષકમ થાય છે. અન્તરથી નિર્દેષિવૃત્તિથી કર્મ કરવામા આવે છે અને તે કર્મ માહ્યથી સદોષ પણ હેાય છે. હિંસા આદિ કાઈ પણ અશુભ પાપ પરિણામ વિના જે કર્મ સ્વાધિકારથી કરવામા આવે છે તે બાહ્યથી હિંસાદિવડે સદેષ છતાં નિર્દોષ ગણાય છે. પ્રમાયાગથી જે કમ કરવામા આવે છે તેને જ્ઞાનીએ સોષક કથે છે. તેનેજ જે અપ્રમાદયેાગથી કરવામાં આવે છે તે તેને નિર્દોષકર્મ કહે છે. કાઈ ધર્મવાળા મનુષ્યા કોઈ કર્મને સદોષ થે છે ત્યારે તે જ કર્મને કોઈ ધર્મવાળા નિષિકમ કથે છે. નિષિ પરિણામ અને સદેષ પરિણામના તરતમયેાગે સદોષ અને નિર્દોષ કની અનેક વ્યાખ્યાઓ સમજવી. કેટલાક કર્માં સ્વાધિકારે નિર્દોષ હાય છે તે જ કનિ પરાધિકારે સદેષત્વ પ્રાપ્ત થાય છે. સ્વાધિકારે જે કર્માં કરવામા આવે છે તે સ્વધરૂપ હાવાથી શ્રેયસ્કર નિર્દોષ કથાય છે તેજ કર્યાં સ્વાધિકાર ભિન્નતાથી કરતા સદેષભયાવહ ગણાય છે સ્વારજ તે સ્વધર્મ છે અને પરફરજ તે પરધમ છે. સ્વાધિકારે સ્વાત્માન્નતિકારક કર્મોંમા સ્વધર્માંત્વ છે અને સ્વાધિકારભિન્ન ગમે તે કાર્યાં કરવામા પરધત્વ છે. સ્વાધિકારે આવશ્યક પ્રાપ્ત કર્માંમાં નિર્દોષત્વની નિશ્ચયતા જ્યા સુધી થતી નથી ત્યા સુધી અર્જુનની પેઠે યુદ્ધમાંથી પાડુંખ થવાના વિચાર રહે છે અતએવ સ્વાધિકારયેાગ્ય કન્ય કાર્યાંમા નિર્દોષત્વ અવખાખીને પ્રવૃત્તિ કરનારાએ આત્માપણુ કરીને વિજયને પ્રાપ્ત કરી શકે છે. સ્વાધિકારભિન્ન કાર્ય માં સદોષત્વ લાગવાથી ત્યાથી નિવૃત્તિ થાય છે. કર્મોંમા ક્ષેત્રકાલભાવની અપેક્ષાએ ઉત્સર્ગ અને અપવાદથી સદોષત્વ તથા નિર્દોષ છે, કેટલાક કાર્યોંમા તેના બાર્ડિ સાના રૂપથી સદેષ િકથાય છે પરંતુ વીતરાગત્વની અમુક દૃષ્ટિએ કખ ધટનાં તરીકે થઈ પડતું નથી. સ્વાત્માની અપ્રમત્તતાએ કાઈ કાર્યમા સ્વાધિકારે નિર્દોષત્વ રહે છે અને સદેષત્વ રહેતું નથી નાતજાતિની અપેક્ષાએ અને સ્વાધિકારની અપેક્ષાએ મદા વા નિર્દોષ કને ગૃહસ્થા કરે છે તેમા અન્તરથી તે નિર્લેપ રહે છે તે તેગને કાયિક
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy