SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ કમ યાગની દૃષ્ટિએ ફરજ. ( ૧૩ ) વિવેકદ્રષ્ટિતરતમયેાગે નિર્દોષત્વ અમેધવું અને આવશ્યકત્વ અવધવું. જે જે કાનિ ઉદ્દેશી જે જે ક્રિયા કરવાની હાય તે તે ક્રિયામા લાભાલાભના અનેકદૃષ્ટિએ વિવેક કરવા તેઇએ. અમુક ક્રિયા કરવાનું પ્રયોજન શું છે ? તે ખાસ અનેક દૃષ્ટિએ સાપેક્ષ વિચારવું ોઇએ, જે જે ક્રિયાએ આવશ્યક તરીકે અવબાધાતી હાય તેઓનુ ચારે તરફનું આનુબાજુથી સચા તપાસી જ્ઞાન કરવુ જોઈએ, કેટલીક વખત વ્યકમના અજ્ઞાનથી સ્વાવશ્યકકયાગ પણ અનાવશ્યકકર્મયોગ તરીકે જણાય છે અને અનાવશ્યક જે જે ક્રિયા હાય તે આવશ્યક તરીકે અવમેધાય છે. જે જે આવશ્યક ક્રિયાઓનું સમ્યગ્ જ્ઞાન થાય છે તે તે ક્રિયાઓ કરવામાં જે જે હેતુઓની જરૂર હાય છે તે તે હેતુઓને અવલખવામા આવે છે. આવશ્યક ક્રિયાયોગાનું જ્ઞાન થવાથી આત્મા સ્વય' સાક્ષીભૂત થઇને તે તે ક્રિયાઓમાં ખાહ્ય વ્યવહારત પ્રવૃત્તિ કરે છે, જે જે કાર્યાં કરવાના હાય તે તે કાર્યાં કરવાથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવે સ્વ અને 'સમાજને શા લાભ તથા હાનિ છે, તે જાણતાં સમ્યપ્રવૃત્તિ થાય છે, જે જે ક્રિયાઓ કરવાની ધારી હોય તેના કરતા અન્ય કોઈ ક્રિયા કરવાની ઉત્તમ છે કે નહિ તેનું પરિપૂર્ણ જ્ઞાન કરીને આત્મજ્ઞાની જે પ્રવૃત્તિ કરે છે તેથી સ્વજને જેવા ઉત્તમ ભાવે અદા કરે છે તેવા ભાવે કાર્ય કરવાના અજ્ઞાની જીવ તેવી આવશ્યક કચેાગની ફરજને અદા કરી શક્તા નથી રાગ દ્વેષના સંકલ્પપૂર્વક જે જે ક્રિયા કરવામા આવે છે છે તેનાથી અધન થાય છે, અતએવ રાગદ્વેષના સંકલ્પ વિકલ્પને ત્યાગ કરીને હાક વિના સ્વફરજને અનેકદૃષ્ટિએ અદા કરવી જોઇએ, એમ દૃઢનિશ્ચય કરીને અવસ્થા આદિના અધિકાર પ્રમાણે જે કર્મચાગને આચરે છે તે બાહ્યથી ક્રિયાઓ કરતાં છતા અન્તરથી નિષ્ક્રિય રહી મહાત્તમ કચેાગી ખની શકે છે. કચેાગમાં ઉચ્ચ નિવિકલ્પક દશાનું કચાગિનું સાધ્ય લક્ષ્યબિંદુ કલ્પીને પશ્ચાત્ યાગ કરવામા આવે તે ખાહ્યથી ક્રિયાઆમાં અજ્ઞાનીની દૃષ્ટિએ સલેપન્ન જણાતાં છતા અન્તર્થીનિલે પત્ન રહે છે, અન્તરથી નિલે પપણે સ્વપરના સમ્યક્ ઉપયાગે રહીને બાહ્યથી કાષ્ઠ પૂતળીની પેઠે વ્યાવહારિક ક્રિયાઓને સ્વાધિકારે *જરૂપે માની કરતા જ્ઞાનદશાનું કચ્ાગિત્વ પ્રાપ્ત થાય છે. શ્રી તીર્થંકર મહારાજા કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને વ્યાવહાગ્ધિધાર્મિક કાચેનેિ ઉયાગત સ્વારજ માની કરે છે તેથી ઉત્તમાત્તમ લેાકેાન્તરિક કર્મચાગિત્વ તેમને ઘટે છે. તેવી દશાનુ` લેાકાતરિક કર્મચાગિત્વ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે. શ્રી ચેડા મહાળજે કાણિક નૃપતિની સાથે ખાર વર્ષ પર્યંત ક્ષાત્ર ધર્મકર્મચાગના અધિકારની ફરજ અદા કરવા યુદ્ધ કર્યું હતુ. શ્રાવકત્વ છતાં ધર્મ કર્મપ્રવૃત્તિની આવશ્યકતા સ્વીકારીને વર્ણ ધર્મ ક્રમ વ્યવસ્થાની મર્યાદાના પાલનમા શરીરના ઉત્સર્ગ કર્યો હતેા ભરતરાજાએ મને ખાટુખલિએ કારણ પ્રસંગ પ્રાપ્ત આવશ્યક ચાગે ક્ષાત્ર કર્માધિકારે ખાર વર્ષ પર્યન્ત ▾ 5
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy