SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ --- - - - - = - - - = . ! 驗 ફરજ અદા કરવી તે જ સ્વધર્મ. (૩૯) પ્રારંભ્યા પશ્ચાત્ તે શોકાધીન થતું નથી, તે ફકત ફરજની દષ્ટિએ ઉત્તમ વ્યવહારવડે પ્રવર્તે છે પરંતુ અતરમા તે કોઈનાથી સંબંધ ધરાવતું નથી. કૃત્યાકૃત્ય વિવેકે અને પ્રમાણિકતા–નીતિસિદ્ધ સદુત્તમ વ્યવહારે કર્તવ્ય કાર્યો કરવાની શૈલીને કર્મચાગી અનુસરે છે, પરંતુ તેમાં તે અહ વૃત્તિથી નિમુક્ત હોવાથી શેક કરતું નથી. વાસ્તવિકદરિએ જ્ઞાની પોતાના આત્માને શિક્ષા આપે છે કે હે આત્મન ! ત્યારે શક ન કરવું જોઈએ. આફ્રિકાના દરિયાકિનારે એક સ્ટીમર જતી હતી. એવામાં અણધારી વખતે તે એક ખડકની સાથે અથડાઈ પડી. સ્ટીમરમા બેન્ડ વાજું વાગવાનું શરૂ થયું. સ્ટીમરમાં રહેલા જેઠાઓએ બાલક અને સ્ત્રીઓને હેડીઓમાં ઉતાર્યા હવે હાડીઓમાં અન્ય પુરુ બેસી શકે નહિ એવી સ્થિતિ થઈ પડી; તત્સમયે આગટ જલમા ડુબવા લાગી. દ્ધાઓ તોપો ફડવા લાગ્યા અને પ્રભુમાન કરતા કરતા સ્વકર્તવ્ય ફરજ બજાવી દરિયાના તળીએ પહેરયા. સ્ટીમરના દ્ધાઓએ શેક ન કર્યો. પિતાનું કર્તવ્ય બજાવવું એજ સ્વજીવન છે અન્યથા તે મૃત્યું છે એમ સમજવાની સાથે આર્યાવર્તના મનુષ્યોમા કર્તવ્ય કાર્ય કરતા અનેક શોકાદિક કારણે છતાં શેક નહિ ઉપજશે ત્યારે તેઓ આર્યાવર્તની અને સ્વાવ આત્માની પ્રગતિ કરી શકશે. ચાહે ગમે તે જાતને દેશને વા ધર્મને મનુષ્ય હોય પરંતુ કર્તવ્યફજે એજ સ્વજીવન છે એમ પ્રબોધી કાર્યપ્રવૃત્તિમા કઈ જાતને શોક નહિ કરે ત્યારે તે કર્મચાગના દુર્ગ માર્ગમાથી પસાર થઈ ઈષ્ટ સ્થાનને પ્રાપ્ત કરી શકશે. કર્તવ્ય કાર્યો પ્રદેશથી અંશમાત્ર ચલાયમાન ન થવું એજ કર્તવ્ય છે. એક વખત દરિયામાં એક આગબોટને આગ લાગી આગબેટમાં એક પિતા હિતે તેણે પોતાના પુત્રને તુતક પર રહેવાની આજ્ઞા કરી. તુતક પર આગ લાગી પરંતુ તેને પુત્ર ત્યાં જ સ્થિર ઉભા રહી પિતાની આજ્ઞાનિર્દિષ્ટ વક્તવ્યફથી ત્યાં ને ત્યા સ્થિર રહ્યો આગમાં તે બળી ભસ્મીભૂત થઈ ગયો પણ ત્યાથી અંશમાત્ર ચલાયમાન થયે નહિ. તત્ પ્રત્યેક મનુષે કૃત્યાકૃત્ય વિવેક અને પ્રમાણિક્તાયુક્ત ઉત્તમ વ્યવહારથી કાર્ય કરવા પરનું કાર્યસિદ્ધિ ન થતાં, લાભ ન મળતા અને વિને આવતાં શક ન કર જોઈએ. જે બનવાનું છે છે તે બન્યા કરે છે તેમા હે ચેતન ! હારે શોક ન કરે છે. આ વિશ્વમાં પ્રત્યેક મનુષ્ય કર્તવ્ય કાર્યની ફર્જ અદા કરવામાં સ્વધર્મ માનવો જોઈએ. મેં નિર એ શ્વધર્મમાં નાશ થાય છે તે શ્રેષ્ઠ છે, તેથી આત્મત્કાનિના માર્ગથી બ્રણ થવાનું નથી અને અન્ય ભવમાં આ કાતિને અનુક્રમ સદા પ્રવકતા કરે છે વ્યવહાર અને નિશ્ચયત સ્વક્તવ્ય એ સ્વધર્મ છે અને તેથી મન વાહ અને કાયાની ક્રિયાની ? ખરેખરી રીતે બનાવાય છે શોક કરવાથી આત્માની શક્તિનો પર આઘાત થાય છે અને ઉત્સાહ પ્રયત્નમાં મન્દતા આવવાથી વયમેવ કર્તવ્ય પ્રવૃત્તિની બ્રાતા શય છે અને
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy