SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ કર્મયોગીઓનું થયા વિના રહેતી નથી. કમગીઓની જે દેશમાં કામમાં સમાજમાં કિંમત માન નથી તે દેશ વગેરે કો તે મરે છે અને કાં તે મરી જવાનો એમ સાએ વિચારવું જોઇએ. કર્મયોગીઓના સત્કારથી અને તેઓની પ્રશંસાથી તેનામા સહસ્ત્રગણું નવું બળ પ્રકટે છે અને તેથી તેઓ ભગીરથ કાર્યો કરે છે કર્મવેગીઓનું જીવન પિતાના માટે છે, એમ દેશ કેમ વગેરેએ સમજવું જોઈએ. કર્મયોગીઓના જીવનથી દેશ-કામ-સમાજ વગેરેની શોભાં જીવતી રહે છે. આર્યાવર્તમાં હવે કર્મગીઓને સાકાર થવા લાગ્યો છે. કમંગની ફરજથી લે. મા તિલક, એની બેસન્ટ, ગોખલે, દાદાભાઈ, મહાત્મા ગાંધી વગેરેને રાજાઓના જેવું પ્રજા તરફથી અસાધારણ માન મળે છે. કમગના બળે સુધારક ધર્મગુરુઓને અસાધારણ માન મળે છે. વિશ્વની ઉન્નતિ માટે ખરા કર્મયોગીઓ પ્રાણાદિને ત્યાગ કરે છે હાલના યુદ્ધમાં લાખ કર્મવીર મરે છે, તે પિતાના દેશ માટે, કેમ માટે અને સમાજ માટે કરે છે જીવવું કોને બહાલું લાગતું નથી? મરણ કે ઇચ્છી શકે વાણી માટે સર્વ જાતના કર્મગીઓને માનસત્કારથી વધાવી લેવા જોઈએ કે જેથી તેમના પગે ચાલનારા તેમના જેવા મહાપુરુષે પ્રકટી શકે જેના કામમાં ધર્મગુરુઓ સ્વાયંને ત્યાગી કરીને ત્યાગી બને છે, તેથી તેઓ જેના કામમાં પૂજાય છે ત્યાગી ધર્મગુરુ ક ગીઓ ધારે તે દેશનું સમાજનુ વિશેષતઃ શ્રેયઃ સાધી શકે ત્યાગી ધર્મગુરુ કર્મચારીઓના ઉપદેશના અનુસાર આપણે વર્તવું એ જ તેમનું સન્માન છે. હાલમાં આર્યાવર્તમા સ્થાને સ્થાને ઉપદેશકે ઉપદેશ આપે છે, તે પણ તેનું ધાર્યા પ્રમાણે ફળ થતું નથી દેશભાવના, ધર્મભાવના, ગુણભાવના, વગેરેને આર્યાવર્ત માં પુષ્કળ કાગનું બળ ઉપદેશ દેવાય છે, પરંતુ વીર્યહીન મનુષ્યોને તેની અસર થતી નથી. સર્વ પ્રકારનું પ્રાપ્ત કર્યા વિના શારીરિક વાચિક અને આત્મિક બળ પ્રાપ્ત કરવું, બ્રહ્મચર્ય બળ પ્રાપ્ત કરવું એજ ઉપદેશની અસર કર્મચાગ બળ છે કર્મણ બળમાં જ સ્વાતંત્ર્ય છે જેનામાં કમોગ બળ નથી થતી નથી. તે વિશ્વમાં શ્વાસે ચાસથી જીવતા છતા મરેલા વા રાક સમાન છે. જાજરમાં વીર્યનેન સર્વ શક્તિનો સમૂહ એવા આત્માને વીર્યહીન મનુષ્ય પ્રાપ્ત કરી શક નથી, બહુચરાજીના ફાતડાને-હીજડાને-પાને શર કયાથી ચઢી શકે? અલબત ચઢી શકે નહી તેમ વિહીન મનુષ્યો કર્મયોગી બનવા માટે લાયક નથી, તેમજ તેઓને કોઈપણ જાતિના કમંગ બળના ઉપદેશની અસર થતી નથી શ્રી કૃષ્ણની આગળ શ્રી અર્જુન જેવાએ પણ નામદના ઉ૬ગારે કાયા હતા, તેથી શ્રી કૃષ્ણ તેને સ્વાધિકારે કર્મયોગબળની ફરજ અદા કરવા શરાતન ચઢાયું હતુ નામર્દ મનુષ્યોને ઉપદેશની અસર થતી નથી. કર્મયે ગનું બળ જેઓએ પ્રાપ્ત કર્યું હોય છે તેઓને ઉપદેશની અસર થાય છે, માટે દેશ, કેમ, સમાજ, રાજ્ય, સ ધ વગેરેની ઉન્નતિ કરવા માટે સર્વ મનુ મા કર્મવેગ મળ પ્રાપ્ત થાય એવા સર્વ પ્રકારના શિક્ષણે દેવા જોઈએ, અને એવા શિક્ષણની વૃદ્ધિ માટે દેશે, કેમે, સ, સમાજે સવાર્પણ કરવું જોઈએ. ઈગ્લાડ, જર્મની, અમેરિકા વગેરે દેશમાં મહાકર્મગીઓની શક્તિઓ પ્રાપ્ત કરવા માટે સર્વ પ્રકારને આત્મભોગ અપાય છે. ભારતમાં હજી તે તે બાબતનું પ્રભાત પણ બરાબર થયુ નથી, માટે કર્મયોગનુ બળ સર્વ જાતીય મનુષ્યમાં પ્રકટાવવા માટે દેશે–કેમે-સમાજે-સાથે-ધમેં ચાપતા ઉપાયે તુર્ત લેવા જોઈએ ભારતવર્ષમાં જેટલા કર્મોગના ગ્રન્થો રચાયા છે તે તત્વજ્ઞાનની સાથે સંબંધ ધરાવનારા છે. સવામી વિવેકાનન્દ કર્મયોગની વ્યાખ્યા કરી છે તેને તત્વજ્ઞાનની સાથે સબંધ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy