SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તમાન કાળનો વિચાર કરો ( ૨૧ ). દર્શન થાય છે. આર્યાવર્ત મનુએ પિતાના દેશની ભૂત દશા અને વર્તમાન દશાને ખ્યાલ કર જોઈએ અને જતિ શિખરથી અધ પાત થવામાં છે જે દે સેવ્યા હોય તેઓને હવે ત્યાગ કરે જોઈએ દેશે, સંઘે અને સમાજે પિતાની પૂર્વશિનિનું સ્મરણ કરીને દેશદયાદિની પ્રવૃત્તિ સેવવામા ક્ષણમાત્ર પ્રમાદ ન કરવું જોઈએ, આ વિશ્વમાં જે ક્રોધ માન માયા લેભ કુસપ ઈર્ષ્યા કરી દેશ સંઘ સમાજ અને સ્વકિતના અસ્તિત્વનો નાશ કરે છે તેને જીવવાનો અધિકાર નથી. જે મનુ સ્વશક્તિનો પરસ્પરના નાસાર્થે ઉપયોગ કરે છે તેઓને જીવવાનો અધિકાર નથી. જે મનુષ્ય સ્વધર્મ રવદેશ સ્વકેમના પ્રતિ તિરસ્કાર કરે છે તેઓના જીવવાથી કઈ વિશેષ નથી, અતએa મનુષ્યએ ભૂતકાર્તિવ્યનું સ્મરણ કરી અને અન્ય કર્તવ્યનું પ્રતિક્રમણ કરી અખિલ વિશ્વના જીવનપ્રગતિ મત્રે તંત્ર અને યંત્રને સશકત્યા પ્રવર્તાવવાં જોઈએ. ભૂતકાલનું સ્મરણ કર્યા માત્રથી કંઈ લાભ નથી પરન્તુ ભૂતકાલનું સમરણ કરીને વર્તમાન કાલ સુધારવામાં આવે અને ગરીબ-માયકાગલા ન બનતા આત્માની શકિતને ટાવી કર્તવ્ય કર્મ કરવામા આવે તેજ ભૂતકાળના કર્તવ્ય કર્મની સ્મૃતિની ઉપગિતા ગણી શકાય. વાતે કરવાથી કે બૂમ પાડવા માત્રથી કંઈ વળતું નથી ભૂતકાલિની યાદી કરીને વર્તમાનકાળમા સ્વશકિતને ઉદ્ધાર કરવામાં આવે તો જ વિશ્વમાં સ્વાતિત્વ સંરકી શકાય છે. અન્યથા મડદાલ મડદા જેવાઓને વિશ્વમાં રહેવાનો અધિકાર નથી. તેઓની તે રાખ થઈ જવાની એ યાદ રાખવું. ભૂતકાળની સ્મૃતિ કરી વિશ્વની સર્વશકિત વડે જીવતા થઈ વિશ્વમાં સ્વાસ્તિત્વ સંરસી શકાશે સંકુચિતટછિએ-ધવાનું હશે તે થશે–એમ માની જે ઉદ્યમના શત્રુ બનેલા છેતેઓ અને જેઓ કર્તવ્ય ધર્મથી ભ્રષ્ટ થએલા છે તેનો કેટીમુખવાળો વિનિપાત થાય છે અને તેથી તેઓ પતિત બને છે. અએવ ભૂતકમા કર્તવ્યકમેં જે જે કર્યા હોય તેઓની યાદી કરીને વર્તમાન કાળમાં કર્તવ્ય કરવામા અપ્રમત્ત બનવું જોઈએ. ભૂતકાલમાં જે જે કાર્યો કર્યા હોય તેઓનુ સાપેઢી મા, કરે અને ભૂતકાલમાં જે જે કાર્યો કર્યા તેઓના પ્રવર્તક વિચારો વિવેક કરવાની જરૂર છે એમ માની જે જે અશુભ અવનતિકારક વિચાર હોય તેઓને છેડી વમનમાં આત્માવડે શું શું કરું છું તેને વિચાર કરે. ભૂતકાળના વિચાર અને આચારા કરતા વર્તમાનકાલીન પ્રગતિ પ્રતિ વિશે લક્ષ્ય આપવાની જરૂર છે ભજનસમદ ભાગમાં વરંવાદ સુધા નામનું પદ્ય વાચીને વર્તમાનકાલીન વિચાર અને અચાને સુધારવાની આવશ્યકતા સ્વીકારવી એ “વર્તમાનકાલ સુધી નામનું પદ્ય વાચક વર્તમાનમાં દીન જિન બની શકવાને કુક પ્રકટ થાય છે. વર્તમાનની અસર ભવિષ્યમાં થાય છે. હાલ નંમનમા જેવા વિચાર કરાય છે તેવું નાનું બલિનું રુપ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy