SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ છે જે યથાર્થ ન્યાય આપે અને કર્તવ્યપરાયણ બની જ સૂર તે સૂર-શૂરવીરતાહ પૂર્વક વ્યાવહારિક અને આત્મિક અને કાર્યો સિદ્ધ કર્યા. છે. આ સર્વે પ્રાચીન દષ્ટાંતે જણાવે છે કે જૈને માત્ર નિવૃત્તિપરાયણ નહેતા લે પણ નિવૃત્તિમાર્ગમા અનેકાનેકે શુભ પ્રવૃત્તિઓ કરતા હતા. ક્ષત્રિય અને વૈ કિ પિતપોતાને ઊચિત કર્તવ્ય-ધર્મ બજાવતા હતા. મેક્ષનુ સાધ્ય રાખી ધર્મ, અર્થ છે અને કામનું ઉપાર્જન કરતા હતા, નિવૃત્તિનું સાધ્યબિંદુ રાખી શુભ પ્રવૃત્તિ પરાયણ છે રહેતા હતા. શુભ, અશુભ અને શુદ્ધ તેમજ લાભ અને અલાભની તુલના કરી લિ પિતાનું સમ્યકત્વ-દેવ ગુરુ અને ધર્મની શ્રદ્ધા અચળ રાખી તથા ચારિત્રબળવડે કે વ્રતને અનામત રાખી વિવેકપૂર્વક યુદ્ધમાં પણ પ્રવર્તતા અને એ રીતે પ્રવૃત્તિ પરાયણ કર્મ યેગી બનતા જૈનોની અહિંસા એ નિર્માલ્યપણાની અહિંસા નથી 6િ કેમકે ચેથા પાચમા ગુણસ્થાનકની દૃષ્ટિને અનુકૂળ અહિંસા સત્ય અચૌર્ય બ્રહ્મચર્ય અને અકિંચનપણાની મર્યાદા ઓછામાં ઓછા સવારસાની જાળવી શકાય છે, હેતુહિંસા, અનુબંધ હિંસા અને સ્વરૂપ હિંસાનું જ સ્વરૂપ જૈનદર્શનમાં છે તેને અનુસરીને જૈનદર્શનમાં અહિંસા સત્ય વિગેરેની વ્યાખ્યા છે; લે. મા. તિલકે ઈ. સ. ૧૯૧૭ મા માડલે જેઈલમાં લખેલા ગીતા કર્મવેગમાં મનુષ્ય પોતાના જીવનમાં સંપૂર્ણ અહિંસા કે સત્ય પાલન કરી શકે કે કેમ? તે સંબંધમાં કર્મ તેમાં લખ્યું છે કે (કુમારીપર્વત-ખડગિરિ ઉપર જ આ લેખ છે) અહી ધર્મવિજયનું ચક્ર મ પ્રર્યું હતુ-એનો અર્થ એવો છે કે ભગવાન મહાવીરે પોતે ત્યા ધર્મને ઉપદેશ કર્યો હતો. પતિજલિ ઋષિને પણ ખારેલ લગભગ સમય છે, આ ચક્રવતીના સમયમાં પહેલા વર્ષમાં પાંત્રીશ જ લાખ જેનોની વરતી કલિગમા વસતી હતી, શિલાલેખ પદર કૂરથી સહેજ વધારે લાબે અને પાચ ફૂટથી સહેજ વધારે પહેળે છે; ખારવેલનુ બીજુ નામ ભિખુરાજ હતુ, જેન શ્રમણની છે. પરિષદુ ખારવેલના સમયમાં કુમારીપર્વત ઉપર મળી હતી. આ સમ્રાટુચેદી વશના હતા; એમના જ વખતમાં જિનભૂતિ અને જિનમદિરોને ઉલેખ છે; કલિગ દેશમાં જૈનધર્મને પ્રચાર હત; જિન મૂર્તિઓ પૂજાતી હતી; કલિ દેશમાંથી કલિગ-જિન નામની મૂર્તિ નદરાજા ઓગસામાથી છે. ઉપાડી ગયું હત; ખારવેલે જ્યારે મગધ ઉપર ચડાઈ કરી ત્યારે સૈકાઓ વીત્યા પછી એને બદલે લીધે; જિનમૂર્તિ પાછી કલિગમાં આવી ખારવેલાવાળા લેખમાં પહેલા નદને નદ સવત તિ છે. ૧૦૩ છે; ઈ. સપૂર્વે બસે લગભગ વર્ષને સમય છે, વિક્રમ સંવત ચારસો વર્ષ પહેલાં નદ સંવત નીકળી આવે છે, નદ રાજા પણ જેને હ. શિલાલેખમા વશમા વર્ષે ગાદી ઉપર ખારવેલ આવ્યા ત્યાર પછીના ૧૩ વર્ષમા લકેપગી કાર્યોનું વર્ણન, મગધ ઉપર ચડાઈ કરી છે પિતાની સત્તા સ્થાપી વિગેરે હકીક્ત સાથે ઉપરોક્ત જિનમૂર્તિની હકક્ત છે. જેનધર્મને ઉલ્લેખ છે કરતે થી પ્રાચીન આ શિલાલેખ અગત્યને ગણાવ્યો છે (કલિગનું યુદ્ધ યાને મહામેધ યાહન રાજા ખારવેવ પુસ્તકમાથી સકલિત ) :
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy