SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પરસ્પર દેશનો તથા ખાના સુખનાં સાધનને બળવાન અન્યાયી મનુ ટાવી ન લે તે માટે શ્રી અં નની પેઠે કમોગની શક્તિ પ્રકટાવવાની જરૂર છે. ઊં ઘ નાથનું બહ મનન કરીને શુભ શક્તિને અશુભ શક્તિ ગળી ન જાય તે માટે સર્વ પ્રકારના કર્મવેગી પ્રકટે એવી વ્યવસ્થા કરવાની જરૂર છે. ગરીબકી જેરૂ સબકી ભાભી એવી કહેણીના ભોગભૂત ન થવાય તે માટે સર્વ પ્રકારના કર્મવેગીઓ કે જે સર્વ પ્રકારની શકિતવાળા હોય તેઓને-પ્રકટાવવાની દિશા દેખાડવા માટે આ ગ્રંથ લખવાને હેતુ છે બકરી અને સિંહને એક સરખો ન્યાય થાય તેમ બનવું એ કાગની શક્તિયો પર આધાર રાખે છે સર્વ દુનિયાની પ્રજાની શકિતની સમલિના ર તે માટે હાલ મિત્ર રાજ્ય રવબળ વડે શત્રુ રાજ્યોની સાથે યુદ્ધ કરે છે. ઉતમ કામગીઓ પ્રકટે છે તે જ પરસ્પર રાજ્ય શક્તિ વગેરેની રામલતા રહે છે અને એ સિદ્ધાતને સ્વતંત્ર અમેરિકાના પ્રમુખ વિસન તથા આપણા રાજ્યના પ્રધાન લેઈડ જં વગેરે સારી રીતે માને છે અને તેઓની દષ્ટિએ તથા અમારી દષ્ટિએ સર્વ પ્રકારના ધર્મશક્તિધારક કર્મયોગીઓ પ્રકટાવવાની જરૂર છે, માટે તેની દિશા દેખાવા માટે કર્મવેગનું સારી રીતે વિવેચન કર્યું છે. કમપેગના બળ વિના દુનિયામાં જીવવું મુશ્કેલ છે. કર્મયોગી એની કેટલીક શક્તિના દુરુપયેગથી જન વગેરે રાજે બ્રિટીશ વગેરે ધમની શકિતને નાબુદ કરવા તૈયાર થયા છે તેથી મિત્ર રાજ્યો સ્વકીય સ્વાતંત્ર્ય માટે કર્મગની શકિતના મેગે સામા ઊમાં છે એ જ કમલેગી દેશનું દષ્ટાંત ખરેખર આર્યાવર્તન કોમી એને પણ લાગુ પડે છે અને તે પ્રમાણે આર્યવર્તના મનુષ્યએ બ્રિટીશ કર્મયોગીઓનું અનુકરણ કવું જોઈએ, પરંતુ આર્યાવર્તના ગુણેને તેની સાથે આચારમાં મૂકવા જોઈએ. દારૂ દેવતાના સંગના જેવી આર્યોને કમાયેગી શક્તિ ચાની જરૂર નથી પરંતુ સ્થાયી અને આધ્યાત્મિક સંગઠન યુકત સહિતની જરૂર છે. આધ્યાત્મિક શકિતયોના જીવનની સાથે બાહ્ય શકિતનું જીવન વહેવું જોઈએ કે જેથી અન્ય ક્ષેત્રે નાશ ન કરી શકાય; આર્યાવર્ત પિતાના મૂળ સ્વરૂપથી બદલાઇને હાલનું જે યુરોપ બની જાય છે તેથી આર્યાવર્તની પૂર્ણ રીતે પડતી થાય માટે આવતમાં અસલની શકિતને જાળવી રાખે અને આર્યાવર્તને આવતપણે રાખે એવા કર્મયોગીઓ પ્રકટાવવા માટે કર્મયોગ લખવાની જરૂર પડી છે અન્ય દેશની સ્પર્ધામા આર્યાવર્ત શકિતથી ટકી શકે અને અન્ય દેશને–ખંડેને સ્વદેશની આદતાપૂર્વક ઉપકાર કરી શકે એવા કર્મયોગીઓ ગુણવડે પ્રકટે એમ અતઃકરણથી ઈરછી કમંગમાં હૃદયના ઉદ્દગાર દર્શાવ્યા છે. ગૃહસ્થ અને ત્યાગીઓ સ્વાધિકારે કમગની શકિતઓને મેળવી સર્વ જીવોની સાથે કર્મગીને અધિકાર પ્રમાણે વર્તે તે જ વિશ્વમાં શાતિ વત શકે એમ છે. કર્મચગીના ગુણે વિના રાજા થવાથી શુ ? પ્રધાન થવાથી શું ? સત્તાધિકારી થવાથી શું ? લક્ષ્મીવત થવાથી શું? વિદ્યાધિકારી થવાથી શુ ? અલબત કઈ નહીં. એમ સર્વ મનુષ્યોએ સમજવું જોઈએ. દેશભકત ગોખલે, દાદાભાઈ વગેરે દેશભકતને મુખ્ય સિદ્ધાંત સય કર્મવેગીઓ પ્રકટાવવાનો છે. વિદુષી મીસીસ બેસન્ટ-દેશવીર ધર્મવીર કર્મગિની બનીને દુનિયામાં સ્વશકિતથી સ્વચ્છ કર્તવ્ય કર્યા કરે છે. કર્મયોગી પુરુષની સાથે કર્મગિની સ્ત્રીઓને પણ બનાવવાની જરૂર છે. ધર્મશકિત અને કર્મશકિતવડે સર્વ વિશ્વની ઉન્નતિ થાય ઈત્યાદિ હેતુઓથી ધર્મસ્થાપક શ્રી વીરપ્રભુએ ગૃહસ્થ ગીઓને અને ત્યાગી યેગીઓને સ્વહસ્તે દીક્ષિત કર્યા હતા. અર્થાત સાધમ અને ગૃહસ્થ ધર્મની સ્થાપના કરી, તેમણે આર્યાવર્તની સુખશાંતિની ઉન્નતિની વ્યવસ્થા કરી હતી યુરોપ દેશ હાલ ધર્મગીઓના ત્યાગ ધર્મને ભૂલી ગયો છે તેથી તે દેશના લકે બાહ્ય સમૃદ્ધિ શકિતથી વિભૂષિત છતા કેટલાક સૈકાથી ઠરીને શાંતિથી બેઠા નથી એમ યુરોપના ઇતિહાસથી સિદ્ધ થાય
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy