SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ . .. . . . . . - - - - - - - - - - - - - - - - - - શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. R કરાવવાથી ઉભયભ્રષ્ટ જેવી દશા તેની થાય એમાં કંઈ આશ્ચર્ય નથી. તહેવુકિયા સ્વાધિકારે તેને ક્રિયાઓનાં પરિપૂર્ણ રહસ્યને પરિત અવધીને ધર્માનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે, તેથી તે ધર્માનુષ્ઠાન પ્રસંગે અશુભ પરિણામને નિવારી શુભ પરિણામે ધારણ કરવા શક્તિમાન્ થાય છે અને શુભ પરિણામના ચગે પુણ્યબંધ કરી દેવકની ગતિ પ્રાપ્ત કરે છે. તદધેનુકાકાનકારક દ્રવ્ય ક્ષેત્રકાળભાવે ધાર્મિકાનુષાને ઉપયોગી થવાથી ધાર્મિકાનુષ્ઠાન કરવામાં તે પિતાની યેગ્યતા સ પ્રાપ્ત કરી શકે છે. તબ્ધતુકાનુષ્ઠાનકારક સ્વાત્માની-કુટુંબની-જ્ઞાતિની-સમાજની-દેશની અને વિશ્વની પ્રગતિ કરવામાં સહાશ્મીભૂત થઈ શકે છે. વિષાનુષ્ઠાન અન્યાનુષ્ઠાનથી અને ગરલાનુકાનમાં રજોગુણ અને તમોગુણ વૃત્તિની મુખ્યતા હોય છે અને તદધેતુકાનુષ્ઠાનમાં સાત્વિકવૃત્તિની મુખ્યતા હોય છે. તબ્ધતુકાનુષ્ઠાનથી આત્માના ગુણેને આવિર્ભાવ કરવાની ચોગ્યતા પ્રાપ્ત કરી શકાય છે. અપ્રશસ્ય કીધ માન માયા અને લોભાદિ કષાને પ્રશસ્ય કષાયના રૂપમાં ફેરવી શકાય છે, અને અમુક કષાયેના ઉપશમાદિભાવે બાહ્યપ્રવૃત્તિમાં નિર્લેપતા ધારી શકાય છે. તદધેતુકાનુષ્ઠાનથી આત્માના મુખ્ય શુદ્ધ સ્વરૂપ પ્રાપ્તિ પ્રતિ પ્રવૃત્તિ કરવાનો પ્રારંભ શરૂ થાય છે. પ્રત્યેક ક્રિયાનું સૂફમસ્વરૂપ અવધનારાઓ તÈતુકાનુષ્ઠાનને પ્રાપ્ત કરી શકે છે. પ્રત્યેક વ્યાવહારિક તથા ધાર્મિક ક્રિયાની અમુક રીતિએ અમુક કારણે અમુક જીવને અમુકાપેક્ષાએ ઉપયોગિતા અને અસ્તિત્વ સંરક્ષત્વની આવશ્યક્તા સિદ્ધ કરે છે. સ્વપરશાસ્ત્રોના પરિપૂર્ણ તત્વચિંતકોના હૃદયમાં ધાર્મિક ક્રિયાઓની ઉત્પત્તિના કારણે–આશ ક્રિયાઓનાં પ્રજને ક્રિયાઓ દ્વારા સ્વપરને થતા લાભ-ક્રિયાઓ કરવાની ફરજકિયાઓ કરતાં નિષ્કામ ભાવના અને અધિકાર પરત્વે કાલાદિકમાં નિયમસર ક્રિયાઓ કરવાની ઉપગિતા અવબોધાય છે. તત્વચિંતક દ્રવ્યાનુયેગના જ્ઞાનથી ક્રિયા કરનારાઓના વાસ્તવિક સ્વરૂપને અવધે છે અને કથાનુગથી ક્રિયા કરનારાઓના દુષ્ટાતોથી કિયાફતને અવબોધે છે અને તેમજ ચરણનુ ગદ્વારા યિાઓની દ્રવ્ય ક્ષેત્રાદિક વિધિને અવધી તધેતુકાનુષ્ઠાનના ઊંડા સ્વરૂપમાં ઉતરે છે. ઉપર્યુક્ત ક્રિયાના સૂક્ષ્માવબોધથી તદધેતુકાનુષ્ઠાનકારકો અનેક પ્રકારનાં પરસ્પર વિરુદ્ધતાદર્શક ધર્માનુષ્ઠાનેને દેશકાલાનુરારે તથા અવસ્થાદિભેદે અધિકારી પરત્વે અવિરપણે અવધી મંડનશૈલીએ ઉદારભાવથી સંકુચિત દ્રષ્ટિ પરિહરી ધમનુષ્ઠાનેમા પ્રવૃત્ત થાય છે ગૃહસ્થવર્ગ અને સાધુવની અનેક ભેદવિશિષ્ટ ધાર્મિક ક્રિયાઓના સત્ય સ્વરૂપે અવબોધીને અને તે પ્રમાણે પ્રવર્તીને તેઓ અમૃતાનુષ્ઠાન પ્રાપ્ત કરવાના અધિકારી બને છે. જે મનુષ્યની તબ્ધતુકાનુષ્ઠાનમાં પ્રતિભક્તિ-વચન અને નિસંગભાવે પ્રવૃત્ત થઈ હોય છે તેઓ અમૃતાનુષ્ઠાન પ્રાપ્ત કરવાને અધિકારી બને છે. તદધેતુકાનુષ્ઠાનથી પરિપૂર્ણસાધકમનુષ્ય અને તાલુકાનની સ્થિતિને પ્રાપ્ત કરે છે. વધેતુકાનુષ્ઠાન કરતાં અમૃતીનુષ્ઠાન અનન્તગુણ ઉત્તમ છે. ઉત્તમોત્તમમામૃતાનુષાનબળે અન્તર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી જીવન્મુકત પદ પ્રાપ્ત
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy