SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ ga પિોથીમાના રીંગણુ. (૪૫૫) બતાવે છે તેની અખિલ વિશ્વ પર અસર થાય છે. કર્મવેગીઓ સ્થન કરતાં પ્રવૃત્તિથી વિશ્વમાં જાહેર થએલા છે. કર્તવ્ય કર્મ કરનાર એક વાર જે વચન બોલે છે તેની અન્ય મનુષ્યના હૃદયમાં જીવતી અસર થાય છે અને તેના શબ્દથી પરપરાએ અનેક મનુષ્યને અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ થાય છે. કર્મચાગી કૃષ્ણના અને અર્જુનના શબ્દોની અન્યપર મહા અસર થતી હતી તેનું કારણ એ હતું કે તેઓ જે પ્રમાણે કથતા હતા તે પ્રમાણે કર્તવ્ય કાર્યમાં પ્રવર્તતા હતા. શ્રી હેમચંદ્રાચાર્યના વચનની શ્રી કુમારપાલ રાજાને અસર થઈ તેનું કારણ પણ એ છે કે શ્રી હેમચંદ્રાચાર્યની કહેણી પ્રમાણે રહેણી હતી. કેટલાક, મહાત્માઓનો તે એ મત છે કે “વીર્યપાત કરતાં રહેણી વિના વચનપાતથી સ્વપરને હાનિ થાય છે. તે બાબતને વિચાર કરવામા આવે છે તે ખરેખર તે વચન સત્ય ઠરે છે. યુરોપમાં એક જાહેર વક્તા સર્વ મનુ આગળ શાન્ત રહેવાને ઉપદેશ આપતે હતો, તેથી એક મનુષ્યના મનમાં એ વિચાર પ્રકટ કે આ મનુષ્ય, જ્યારે શાન્ત રહેવા ઉપદેશ આપે છે ત્યારે તેના ઘરમાં કેવી શાનિ હશે પેલે મનુષ્ય તે ઉપદેશકના ઘેર ગુપ્તરીત્યા ગયે અને તેની સ્ત્રીની સાથે તેને કલેશ-કંકાસ કરતે દીઠે તેથી તેને નિશ્ચય થયો કે કહેવું સહેલ છે પણ કરવું મુશ્કેલ છે ફેનોગ્રાફની પડે. આડુંઅવળું બેલી જનારા મનુષ્યની બેટ નથી પરંતુ જ્યારે રહેણીમાં મુકવાની દશાનું અવલોકન કરવામા આવે છે ત્યારે લાખોમા એક મનુષ્ય મળી આવે છે જેવી રહેણીથી મનુષ્ય પિતે વર્તતે ન હોય તે ઉપદેશ તે જે અન્યની આગળ આપે છે તે તેની અસર અન્યપર થતી નથી કરી બતાવીને તે માટે વિશ્વને કહેવામા આવે તે વિશ્વને તુર્ત તેની અસર થાય છે, અન્યથા પિથીમાના રીંગણના જેવી દશા થાય છે એક બ્રાહ્મણ કેટલાક મનુષ્યની આગળ કથા કરતું હતું તેની કથા સાંભળવાને એક દિવસ તેની સ્ત્રી આવી. તે પ્રસંગે બ્રાહ્મણે વંત્યાક નહિ ખાવાની વાત ચર્ચાને કર્યું કે વયાકના ધૂમાડાથી દેવતાઓના વિમાન સ્તંભી જાય છે અને તેનું બીજ પેટમાં છે અને જે તેવી સ્થિતિમાં મૃત્યુ થાય છે તે નરકમા અવતાર લેવો પડે છે. બ્રાધાનું આવું વચન શ્રવણ કરીને બ્રાહ્મણીના મનમાં ઘણી અસર થઈ અને તે હત્યાક નહિ ખાવાની પ્રતિજ્ઞા કરી. તેણે ઘરમાં પડેલા વંત્યાક ફેંકી દીધા બ્રાદાણુ સ્નાન કરીને જમવા બેઠા અને તેણે વંત્યાકનું શાક માગ્યું. બ્રાહ્મણીએ કહ્યું કે તમારી કથા શ્રવ કરી વંત્યાકનો ત્યાગ કર્યો છે, માટે હવે આપણા ઘરમાં વંત્યાનું શાક થશે નડિ બાબg કહેવા લાગે કે હારે તે વંત્યાકના શાક વિના એક દિવસ પણ નહિ ચાલે બ્રાહ્મીએ --એમ છે તે તમને નરકમાં જવું પડશે કારણ કે કથામાં વંચાક ખાવાનો નિષેધ કર્યો છે બાબણે કહ્યું કે એ તે પિોથીમાના રીંગણને નિધિ તે ડિને, બધી ક કે જે સુધી તમારી અને દેશના લોકેની પિથીમાના રીંગના નિધની સ્થિતિ છે જે થી
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy