SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ 10,8VP DIE AANVANT T ( ૬૧૨ ) શ્રી ગામ મોવિચન. ગીત્તા મનુષ્ય ધર્મને પ્રવર્તાયના શક્તિમાન ાય છે. અન્ય મય્યાને પી બનાવવા શક્તિમાન્ થાય છે. ગીના મનુષ્યે વિશ્વમાં જે કઈ સુખ કા ખાનું થાય તેવા અન્ય મનુષ્ય શક્તિમાન થતા નથી. ગીનાનવાની સદી ની ગિના વિકાસ થાય છે અને સર્વ દશાના નગ્ન અય . મન ગીતોના કામથી સ્થાની મનુષ્યના સમાજ સુધરે છે તથા વિધમાં સર્વત્ર ગાર્ડનનું યાપન કરન તેભ્યે શક્તિમાન થાય છે. આત્મજ્ઞાની ગીતાર્યો વનમાનકાળમાં જે > સ્મુધારણા બંધ કરવી ગાય છે તે કરવાને શક્તિમાન્ થાય છે. આત્માની રાતગીનાથેની તત્ત્વજ્ઞાનમાં એકસરખી શક્યતા હોય છે અને આચારામાં દેશકાલાદિ ભેદ્દે ભેદતારતમ્ય ડાય છે. પાની ગીતાઁ જ્ઞાનની મુખ્યતા કરે છે અને જ્યાં ક્રિચાની આવશ્યકતા જાય છે ત્યાં દિયાની પ્રધાનના કરે છે. આત્મજ્ઞાની ગીતાર્થો પ્રત્યેક મનુષ્યને તેના પશિકાર પ્રમા ધર્મ બજાવે છે અને જે કાલમાં જેની આવશ્યકત્તાથી > ઉન્નતિ કરવાની હોય છે તેનું પ્રાધાન્ય કરે છે, આત્મજ્ઞાની ગીતા ના વિચારોમાં અને ળાચામાં પરસ્પર સાપેથના સમાયલી ય છે તેથી તેએના સબંધી જ્ઞાની મનુષ્યને કોઈ જાતની શા પડે છે તા તેઓ કર્તવ્યાય અને વિચારાશયથી દૂર કરે છે. માનાની મામા સધર્માની સાપેક્ષતાને પુરુપર શૃંખલાના અકાડાઓની પેઠે સાધી લે છે; તેથી વિશ્વમાં કોઇ પણૢ ધર્મના સહ જીસ્યને અન્યાય મળતા નથી. આત્મજ્ઞાનીગીતાધાદ્વારા ધર્મનું અસ્તિત્વ સક્ષી શાય છૅ અને ધનુ તથા ધર્માંગાનું સ રક્ષણ કરી શકાય છે. આત્મજ્ઞાની ગીતા મહાત્મામાની ષ્ટિમાં સત્યના અનંતસાગર તરી આવે છે, તેથી તે વિશ્વવર્તિમનુષ્યોને સત્યને પૂર્ણ લાભ અવા શક્તિમાનૢ થાય છે, વિશ્વમાં જેટલી શુભેપમાા છે તે સર્વે ખરેખર આત્મજ્ઞાની ગીતાનિ આપી શકાય છે. ધર્મની સ્થાપનાથે અને ધર્મોદ્રારાર્થે આત્મજ્ઞાની ગીતા ના અવતારા થાય છે. આત્મજ્ઞાની ગીતાĒ ઉત્સર્ગ માથી અને અપવાદ માર્ગથી ધર્મ પ્રવર્તાવી શકે છે. આત્મજ્ઞાની ગીતાર્યાં ધર્મના રહસ્યોને પ્રકટ કરે છે. આત્મજ્ઞાની ગીતાè વિના વિશ્વજનાને ક્ષણુ માત્ર પણ ચાલી શકે તેમ નથી. આત્મજ્ઞાનીની સર્વ Éિયા ખુલ્લી થએલી હોય છે તેથી તે સર્વદેશીય સર્વ વ્યાપક વિચારોને અને પ્રવૃત્તિને પ્રકાશી શકે છે. આત્મજ્ઞાનીગીતા મહાત્માની આજ્ઞાથી સર્વ ધર્મક પ્રવૃત્તિ કરતાં આત્મશુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ થાય છે અને અનેક જીવાના ઉદ્ધારમાં આત્મભાગ આપે છે. આત્મજ્ઞાની ગીતાkની સેવાથી જે આનુભિવક જ્ઞાન પ્રાપ્ત થાય છે તેનું વર્ણન 'ચઇ શકતુ નથી, આત્મજ્ઞાની મહાત્માએ જ ઈશ્વરની પ્રતિકૃતિ છે. તેમની આજ્ઞા વિના પરમાત્મપદ પ્રાપ્ત કરી શકાતુ નથી. આત્મજ્ઞાની ગીતાર્થે મહાત્માઓની સેવાથી અન’તભવનાં પાપા ટળે છે અને એ ઘડીમા છેવટે પરમાત્માના સાક્ષાત્કાર થાય છે. આત્મજ્ઞાની મહાત્માઓના આગળ સ્વાત્મદશાનું પ્રસ્ફેટન કરવાથી આત્મશુદ્ધ જીવનની
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy