SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૮ ) શ્રી કયાગ પ્રથસવિવેચન, અવબાધતો હાવાથી કાર્યપ્રવૃત્તિ પ્રમાણે લ ન થાય તેપણ તે શાકાકિ દષાના નીચે ખા કચરાઈ જતા નથી. કોઈ પણ પદાર્થ દેખવા, શબ્દ સાંભળવા, સુધવું, સ્પર્શ કરવા, પદાર્થોનુ ભક્ષણ કરવું અને મનન કરવું એમ નેત્રાદિક ઇન્દ્રિયોની પ્રવૃત્તિથી થયોપશમમાં વૃદ્ધિ કરવી, શરીરને પાષવુ, નવુ અનુભવવુ, ઇન્દ્રિયોની માહાથથી આત્માની ઉન્નતિ કરવી અને તેને સ્વસ્થવિષયપ્રતિ વ્યાપારમાં પ્રવર્તાવીને આત્મપ્રગતિ કરવી એ પાતાની કર્તવ્યફરજ છે; પરન્તુ ઇન્દ્રિયાની પ્રવૃત્તિદ્વારા વિષયોની આસક્તિ ધરવી એ ફરજ નથીએમ અનાસક્ત આત્મજ્ઞાની અવમેધતા હોવાથી ખાવાથી તે તેની આસપ્તમનુષ્યના જેવી આચરણા છતા અન્તરથી નિરાસત હોવાથી તે વિશ્વમા કે′માં ન અપાતા આત્મોન્નતિના મામા વિધ્રુવેગે વિચરે છે; આસક્તમનુષ્ય સ્વાર્ધના પ્રપંચે વિવાહની વી કરી નાખે છે અને તે વિષયોના દાસ બનવાથી તે કાર્યપ્રવૃત્તિમાં અનેક દાષાના તામે થાય છે. વિષયોમાં આસકત મનુષ્ય સ્વયોગ્ય વાસ્તવિકક વ્યકમ શું છે તેને દેખવામાં અધ બની જાય છે. છતા તથા શૂન્ય બની જાય છે. આસક્તમનુષ્ય સ્વહૃદયમાં મલિન વાસનાએ! કે જે અનેક દોષ દુગ ધધી ભરેલી છે તેને ધારણ કરીને સ્વયમાં પરમાત્મદેવને વિજવાનું thed socket THE THES તુચ્છ માને છે તેથી તે જે જે કાર્ય પ્રવૃત્તિયો કરે છે તેમાં તે સહુન્તનન્દસને અનુભવી શક્તા નથી અને તેથી તે અશુભ વિચારા તથા અશુભચારાના વાતાવરણને વધારીને કન્યકાર્ય ક્ષેત્રમા પ્લેગના જંતુઓના જેવા અનીને અન્યમનુષ્યોનું ધાર્મિક આરાજ્ય ખગા છે; અનાસક્ત મનુષ્ય આત્માના શુદ્ધોપયેાગની ભાવનાએ પેાતે પરમાત્મા બનીને પરમાત્માની સાથે આત્માના ઉપયોગસંબધ ચાજીને બાહ્યકતવ્યકનિ આજીવિકાદિકારણે ફરજ Ûિએ કરતા છતા અનાસક્ત રહીને આત્માની શુદ્ધતાના વિચારે અને આચારાનું શુભ વાતાવરણ પેાતાની આજુબાજુ ચારે તરફ્ કર્તવ્યક્ષેત્રમાં પ્રસારીને સ્વસબધમા આવનાર મનુષ્યોની પ્રગતિ કરવાને તે સહાયકારક અને છે. રોગુણી આસક્ત, તમેગુણી આસક્ત અને સાત્વિકગુણી આસક્ત એમ આસક્તમનુષ્યોના રોવૃત્તિ આદિ વૃત્તિભેદે ભેદ પડે છે, રજોગુણી અને તમેગુણી મનુષ્યોની આસકિત કરતા સાત્વિક મનુષ્યોની આસક્તિ ઉચ્ચ અને શુદ્ધ હાય છે તેથી તે સાત્વિક આસક્તિમાંથી નિરાસક્તિભાવમાં પ્રવેશવાને શક્તિમાન થાય છે. આસક્તિના બે ભેદ છે. શુભ આસક્તિ અને ખીજી અશુભાસક્તિ. અશુભાસક્તિથી શુભાસક્તિમા જવુ અને શુભાસક્તિમાંથી અનાસક્તિ ભાવમાં જવું આસકિતના ત્યાગ કરીને એકદમ નિરાસક્ત બનવું એ તે ખેલવામાં અગર વિચારમાં ખની શકે પરન્તુ અન્તરમાં પ્રગટતી અનેક આસક્તિયોના ત્યાગ થવા એ તે આત્મજ્ઞાનીઓને અત્યંત પ્રયાસે પ્રાપ્ત થઈ શકે છે માહનીય રાગાદિક પ્રકૃતિયોની તીવ્રતા ટળીને જેમ જેમ મન્ત્રતા થતી જાય છે તેમ તેમ અનાસક્તિત્વ પ્રાપ્ત થાય છે એમ સાપેક્ષાભાવે અખાધવું. હું મનુષ્ય'! જેમ જેમ તું આસકિતથી વામ પામતા જઈશ તેમ તેમ તું સ્વકર્તવ્ય
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy