SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ - ---- -- -- --- - --- - - - - - --- - --- --- -- - ---- --- - --- હકવાદનુ દુષ્પરિણામ. ( ૩૭૭ ). સ્વાત્મસુખપ્રદ જે જે કાર્ય કરવાનું હોય તે તેણે કૃત્યાત્ય વિવેક અને ઉત્તમ વ્યવહારવડે આદરવું જોઈએ. હવણિકની પેઠે કૃત્યાકૃત્ય વિવેકથી કદાપિ બ્રણ ન થવું જોઈએ અને દુખપ્રદ કરાગ્રહવશ ન વર્તવું જોઈએ. એક નગરમાં ત્રણ મિત્રો રહેતા હતા. તેઓએ એક વખત પરદેશ વ્યાપાર કરવા માટે વિચાર કર્યો. ત્રણે મિત્રોએ પરસ્પર એક બીજાની સાથે એક દૃઢ નિશ્ચય કર્યો અને એક પર્વતની ખીણમાં આવ્યા. ત્યાં તેઓએ એક લોઢાની ખાણ દેખી તેમાંથી ત્રણે મિત્રએ ત્રણ ગાંસડીઓ બાધી લીધી. આગળ જતાં એક તાંબાની ખાણ દિડી ત્યારે બે મિત્રોએ લોઢું મૂકીને તાંબાની ગાંસડીઓ બાધી અને એક કદાગ્રહી મિત્રે તે વિચાર કર્યો કે મેટા પુરુષ ગ્રહણ કરેલાને છોડતા નથી જે શું તે . મૂર્ખ મનુષ્યો ગ્રહણ કરેલાનો ત્યાગ કરે છે એ વિચાર કરીને તેણે લેહાને ત્યાગ કર્યો નડિ. ત્રણ મિત્રો આગળ ચાલ્યા. ચાલતા ચાલતાં તેઓએ એક રૂપાની ખાણ દોડી તેમાથી પિલા બે મિત્રોએ તાંબું ત્યજીને રૂ૫ બાધી લીધું પરંતુ પેલા આચડી મનુષ્યને તે મિત્રોએ અત્યંત સમજાવ્યું તે પણ તેણે લડનો ત્યાગ કર્યો નહિ. આગળ ચાલતા એક સુવર્ણની ખાણું આવી. તેમાથી બે મિત્રોએ રૂપાનો ત્યાગ કરી સુવ બાધી લીધું, પણ આગ્રહી મનુષ્ય તે લેહાને ત્યાગ કર્યો નહિ. આગળ જતા એક રનની ખાણ આવી ત્યારે પેલા બે મિત્રોએ રતનની ગાંસડીઓ બાંધી લીધી અને પેલા લવણિકને બહુ સમજાવ્યું પરંતુ તે એકનો બે યે નહિ ત્રણ મિત્રો ઘેર આવ્યા. પિલા બે મિત્રોએ મેટી હવેલીએ બંધાવી અને ધનવંત બન્યા. પિલો લેહરણિક તે લેવાને વેચી થોડા પૈસા કમાય અને દુખી રહ્યો તેની સીએ તેની એવી પ્રવૃત્તિથી તેને ઘર બહાર કાઢી મૂક્યું અને તે મહાદુ ખી બની મિત્રોની પાસે ગયે. તેઓએ તેને સુખી કર્યો. લેહકારવણિકના દાનથી સમજવાનું કે વર્તમાનમાં જે જે સુખ સાધનના ઉપાય હેય તેને સ્વીકાર કરવો જોઈએ, પણ કદાગ્રડ કરી સુખપ્રદ કાર્યપ્રવૃત્તિયોને તિરસ્કાર ક ન જોઈએ. વર્તમાનકાલમાં જે જે શર્મપ્રદ પ્રવૃત્તિ દેખાતી હોય તેને આદરવામાં મૂકતા ન ધારવી જોઇએ ભૂતકાલમાં પોતાની ગમે તે સ્થિતિ હોય વા ભૂતકામાં દેશની સમાજની ગમે તેવી સ્થિતિ છેપરંતુ વર્તમાનમાં યદિ સુખપ્રવૃત્તિને ન લેવામાં આવતી હોય અને લેહવણિકની પેઠે કૃત્યાત્ય વિવેક વિના હઠવાદ કરવામાં આવતા હોય તે લેહવણિકની પડે પશ્ચાત્તાપાત્ર બની શકાય છે. દેશની સમાજની સંઘની કોમની જ્ઞાતિની મંડલની અને સર્વ વિશ્વની ઉન્નતિ કરવામાં વર્તમાનકાવાનુ જે જે કાર્યો કરવાવડે ઉન્નતિ થાય અને જે જે સુરા કરવાવડે ડીન શાય તે તે કા–તે તે સુધારાઓ કરવા જેએ અને ડેડવાની છે. વિશ્વના વિક ન કરતા કાગ્ર કરી અવનતિના ખામાં ન ઉતરવું ૨તંન જનાનાને મન
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy