SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧૬ ) શ્રી કમ ચૈાગ ગ્રંથ-વિવેચન. મ many Awww mure Fed Boor out wa wwwwww જ્ઞાનથી સહુ શક્તિયેરે, ખીલવની કરી થન, સવ' ઉપાયે। આદરી, પામે શક્તિ સુમત્ર. ફળ વિના ખળ શું કરે, કળથી ખળ સહાય, દેશ પ્રજા ધર્મ રક્ષણે, કળે અને છતાય. અલ્પાનિ બહુ લાભ જ્યારે, બળ વાપરવું હાય, આત્મભાગ આપ્યા વિનારે, અક્ષુથ્થુ નહિ કોય. સારાના ક્ષણુ વિષે, ચાય જીરાને નાથ, વાપરી ત્યાં શક્તિનેર, સપે વર્તી ખાસ. શક્તિ વિના લક્તિ નદીરૂ, શક્તિ વિના નહીં નીતિ; શક્તિ ત્યા પાયે પડેå, જગજનની એ રીત. રજોગુણુ તમેણુ અનેરે, માલિઁકગુણની શક્તિ; રવસ્થાને સજ્જ હેરે, કાલ અનાથિી વ્યકિત, યથાયેાગ્ય નિજ ફરથી?, શકિત કાય કરાય, બુદ્ધિસાગરધમ નેરે, અકળ અલખ મહિમાય. www રંગમાં. ૧૫ જગતમાં ૧૬ જગત્મા. ૧૭ જગતમા, ૧૮ જગતમા, ૧૯ ગટ્યા. ૨૦ મ જગમાં. ૨૧ ઇત્યાદિ કન્યાવડે વીરતા અર્થાત્ શક્તિવૃદ્ધિ કરવાની ખાસ આવશ્યકતા સિદ્ધ ઠરે છે, કારણ કે સ્વયાગ્યકાર્ય પ્રવૃત્તિના અધિકારની શક્તિ વિના ચાન્યતા પ્રાપ્ત કરી શકાતી નથી. આત્માની માનસિક વાચિક અને કાયિક શક્તિયેાની વૃદ્ધિ અને તેના સુવ્યવસ્થાપૂર્વક ઉપયેગ કર્યાં વિના આ વિશ્વમાં કોઈપણ વ્યક્તિ સ્વાસ્તિત્વસ રક્ષણ કરવા સમર્થ થઈ શકતી નથી. આત્માની શક્તિા વધારીને દુ:ખાથી વિમુક્ત થઈ આત્મપ્રગતિમા આગળ વધવુ એ ધર્મ છે. એ ધર્મની વ્યાખ્યા ભૂલીને વિશ્વમાં પ્રવૃત્તિ કર્યાંથી વ્યવહાર અને નિશ્ચયત પારતંત્ર્ય પ્રાપ્ત કરવુ પડે છે. આત્માની વીરતા પ્રગટાવ્યા વિના ક્રોધાદ્રિક શત્રુઓને કદાપિ વશ કરી શકાય તેમ નથી. જે મનુષ્ય આત્માની વીરતાને સેવે છે તે ક્રોધાદિક શત્રુઓને જીતી વિશ્વમા સ્વાતંત્ર્યસામ્રાજ્યની પ્રવૃત્તિના અધિકારી બની શકે છે. જે મનુષ્ય ક્રોધાદિક અન્તર્ગ શત્રુઓના તાબે થાય છે તે મનુષ્ય વિશ્વમાં માનસિક વાચિક અને કાયિક નિખલતા પ્રાપ્ત કરીને અવનતિના માર્ગોમા સંચરે છે, અતએવ ક્રોધાદ્રિક કષાયાને જીતવામા આત્મિક વીરતા પ્રગટાવવાની આવશ્યકતા છે. જે વીર મનુષ્ય છે તે અનેક પ્રકારના વિધ્રોને સહેજે જીતી શકે છે. 'વીરપુરુષ ક્ષમા રાખીને કન્યક મા પ્રવૃત્તિ કરી સાધ્યની સિદ્ધિ કરે છે. અતએવ કાર્ય પ્રવૃત્તિના અધિકારી વીરપુરુષ છેએમ કથવામા ક્વચિત્ કોઈપણ પ્રકારના વિધ આવતા નથી, વીરમનુષ્ય દ્રવ્ય અને ભાવથી વીરતાના પ્રત્યેક કાર્યની પ્રવૃત્તિમા ઘટતા ઉપચેગ કરી શકે છે. દેશનું રક્ષણ, ધર્મનું રક્ષણ, વ્યાપારનું રક્ષણ, સંધનું રક્ષણ, સમાજનું રક્ષણ, કુટુ ખનું રક્ષણ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy