SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાગીઓને વિશ્વ ઉપર અનત ઉપકાર (૪૪). છે. આ વિશ્વમાં એક દિવસમાં જે જે વસ્તુઓ ગ્રહણ કરવામાં આવે છે તેમાં અન્યના પોપકારે ખરેખર સૂક્ષ્મ દૃષ્ટિથી અવબોધાતાં અવબોધાશે. પરોપકાર કરીને કદાપિ તેને પ્રત્યુપકાર ગ્રડવાની ભાવના ન રાખવી જોઈએ અને તેમજ સામે કે પાપકાર ન કરે તે પશ્ચાત્તાપ પણ ન કર જોઈએ. અન્ય મનુ પિતાના પ્રતિ સામે પ્રત્યુપકાર કરે વા ન કરે તેની અંશ માત્ર ચિન્તા રાખ્યા વિના પપકાર કાર્ય એ સ્વફરજ માનીને કર કે જેથી આત્મગુણોને ત્વરિત વિકાસ કરી શકાય. અન્ય મનુબેને સ્વાર્પણ કરવાની પ્રવૃત્તિએ રવાધિકારે પોપકાર છે. અન્ય છ તરફથી અનન્તગણે સ્વાત્માર્થે લાભ મેળવવામાં આવે, દશગુ સામે બદલે વાળવામાં આવે એ પરોપકાર કર્મ ગણી શકાય નહિએ તે એક સ્વાર્થ દષ્ટિએ અન્ય તારણા કર્મ અવધવું. પપકારી કાર્યોમાં કદાપિ વાર્થ દષ્ટિને અગ્ર કરી પ્રવૃત્તિશીલ થવું નહિ. પરોપકાર કર્મમાં ચેતનજીને પ્રવર્તી વાની ફરજ છે પણ તેનું શું પરિણામ-કુલ આવશે તે તેને વિચારવાનો અધિકાર નથી. હે આત્મન ! હારે પરોપકાર કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ પરોપકાર કર્મમાં ઉગ-ચિન્તા પશ્ચાત્તાપ-બેદ-પ વગેરે દે ન સેવવા જોઈએ. પરોપકાર કરીને જે મહુષ્ય ઉકેગ કર છે તે પરોપકાર દ્વારા થતી પ્રગતિને રદ કરી શકે છે અને મમ્મણ શેઠની પેઠે દાનવૃત્તિલમાં કંજુસાઈ આદિ દુર્ગાને પ્રાપ્ત કરી અતિ પ્રાપ્ત કરી શકે છે. મમ્મg શેઠની પેઠે દાનપ્રવૃત્તિ-ફલમાં કંજુસાઈ આદિ દુર્ગાને પ્રાપ્ત કરી નરી અધોગતિ પ્રાપ્ત કરી શકે છે. મમ્મણ શેઠે મુનિને મેદક વહોરાવ્યા પશ્ચાત્ પશ્ચાત્તાપ કર્યો હને તેથી તે આત્માની વાસ્તવિક પ્રગતિ કરી શકયા નહતા પોપકાર કાર્યોમાં અચક પ્રવૃત્તિ વા વૃત્તિને કદાપિ ન સેવવી જોઈએ. જગતને જે કંઈ વકીય શક્તિ હોય તેઓનુ અર્પણ કરવું જે, પર, જગત પાસેથી તેને પ્રતિબદલે ન યાચો જોઈએ. આવી દશા પ્રાપ્ત કરીને પરોપકાર કd. વ્યપરાયણતા સેવવામાં આવે છે તે પ્રમાદગાવડે જ થવાનું નથી અને આજની દુશ્વના અને શુદ્ધતાની ત્વરિત પ્રાપ્તિ કરી શકાય છે જે જે પગલશ્ક છે કે જે સ્તુત ગવ દ્રવ્ય છે તેને પોતાના માની લઈ તેને ધન સંપત્તિ વગેરે નામથી સંબોધવામાં આવતા હોય તેઓની મમતા–અહંતા દૂર થવાની સાથે પરોપકારમાં તેને ત્યાગ થાય છે અને તેની સાથે પિતાના આત્માને લાગેલા પાપ પ્રગલેને સંબંધ રટે છે તેવી મા નિર્મલ કર્મબંધનહિત થઈ મુક્ત પરમાત્મા બને છે. ગડકવાશ્રમ અને ત્યારે પરસ્પર ઉપકારને સંબંધ છે. ગૃડરસ્થાશમીઓ પર ખરેખર ત્યાગી. નરક ૬૨ કરવાને શક્તિમાન થાય છે. આ જાત ત્યાગના મન ઉપકી ર . હું રહે છે. શ્રી વિરપ્રભુએ. સુધમાંગીએ ગોમબુદ્ધ, ઇંડા. શકરાયે, કિ . હેમચંદ્રાચાર્યો, ઉમરવાતિ વાચકે, સમંત છે. ડિવિજયરિએ પવિત્ય :..
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy