SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ કદી ગાવું નહિ. ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ સામંતસિહ મેહની નિદ્રાથી ગુજરાતનું રાજ્ય ગુમાવ્યું. મુસલમાનોએ ગૃહકલેશ કામવાસના ઈષ્ય કલેશ દેવ અહંકાર કુલ ૫ પરસ્પર એકબીજાનું અશુભ કરવાની વૃત્તિ આદિ મોહનિદ્રાથી ગુજરાતનું રાજ્ય ગુમાવ્યું. ચાવડા સોલંકી વાઘેલા ચેહાણે વગેરે રજપુત જાતિ હાલ ખેતી વગેરે કરી ગુજરાન ચલાવે છે અને કેટલાક તે બિલકુલ ગરીબ બની ગયા છે તેનું કારણ એ છે કે તેઓએ સ્ત્રીઓ માટે કલેશ રૂપ મોહ અનેક પ્રકારના વ્યસનની ઈરછાઓ–કલેશ-કુસંપ-અજ્ઞાન-વિદ્યા પ્રતિ અરુચિ ટૂંક દણિ પરસ્પર એકબીજાની અત્યત ઈષ્ય જાતિદેવ જાતિદ્રોહ અનીતિ વગેરે અનેક મહવૃત્તિની નિદ્રાના વશવર્તિ થયા અને તેથી તેઓ વ્યવહારમાં નિ સત્ત્વ બની ગયા અને આત્માના ગુણોથી ભ્રષ્ટ થયા. પરસ્પર જાતિરોહ ઈર્ષારૂપ મેહનિદ્રાને જે તાબે થાય છે તેને સ્વપ્રમા પણ સુખ મળતુ નથી આ વિશ્વમાં પ્રત્યેક આત્માને સ્વલ્પવનાશે મેહનિદ્રા લાગેલી હોય છે તેના જેરને હટાવવાથી દ્રવ્ય અને ભાવથી વ્યવહારત અને નિશ્ચયત સુલાલે પ્રાપ્ત થાય છે, ચેતનજી પિતાના ક્ષમા દયા પ્રીતિ નિર્લોભતા એક્તા સહનશીલતા, વૈરાગ્યતા, ભક્તિ આદિ વ્યવહાર ગુણોને વિમરીને મેહનિદ્રાને તાબે થાય છે તેથી તેમને કઈ પણ જાતને લાભ પ્રાપ્ત થતું નથી જળ વલવતા કદાપિ માખણ નીકળે નહિ અને તેમજ રેતી પલતા કદાપિ તેલ નીકળે નહિ-તત્ આત્માઓ પિતાના નાનાદિ ગુણેને પ્રકાશ ત્યજીને મેહ પ્રકૃતિને આધીન થઈ વિભાવ દશારૂપ રાત્રિમાં ઉદ્ય તે તેથી તેઓ વિશ્વમાં અનેક પ્રકારના સાસરિક રાજ્ય લાભ વ્યાપાર લાભ આદિ લાભોને ગુમાવી નાખે અને આત્માના ગુણાનું આચ્છાદન કરી નાખે આવી તેમની દશા થતા તેઓ ઉચદશા પરથી નીચે પડે અને અનેક અવતારે દી દુખી થાય માટે ચેતનને કહેવામાં આવે છે કે હે ચેતન ! તું મેહનિદ્રાનો ત્યાગ કર અને જાગ્રત્ વા વાત્મગ્ર સર્વ કાર્યો કરવાને ઉઠ ોગ્ય કાર્યો કળ એજ ના વાસ્તવિક કર્તવ્ય છે કે રતન ' સ્વાત્મબોધથી ઉડ, ઉત્સાહપૂર્વક કાર્યપ્રવૃત્તિ કર અપર્ણન કેમ અધકારમાં પડી રહ્યો છે? હારા કર્તવ્યના માર્ગે ગમન કરવામાં જે જે કાટાઓ પડ્યા હોય તેઓને દૂર કર હવે ઉત્સાહથી હારુ જીવન ભરી દે અને જાણે નવુ બાલજીવન પ્રાપ્ત કર્યું હોય એ પ્રમાણે ઉત્સાહત વાત્મકને કર. તું બ્રહ્મદેવપી છે, અલબત્રી છે. તું પેદા નથી અને ભેદતો નથી. હાગ શુદ્ધ સવપન નું સ્વયં ના છે દક્તિના બાદ વ્યવહારો કુટુંબાય રામાજા અને સાઘાર્થે જે જે - કાને બે હગ ની પર આવે પડેલે છે તેને વહન ક. ગભરાટ ના જ-કળાઇ ન જા. આખુ જાત્ પડે તેમ, ન આકાશની પેઠે પિતાને નિપ માની કવકને કર ને ડર થી ક ક ગાના આનમાં મસ્ત થા. આત્માના આન- ક કા કરતા પ્રગટ કર. સંઘના પ્રક
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy