SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મચર્યથી અદ્દભુત સિદ્ધિ ( ૯ ) પ્રમાણે પ્રવર્તાવી અનેક શુભ કાર્યો (શાસ્ત્રરચનાદિ કર્યા હતાં. જેણે મન વચન અને કાયાને સ્વાત્રામાં રાખી તેણે વિશ્વપર જય મેળવ્યો એમ અવધવું. આત્માના તાબામાં રહેલું મન જ્યારે આત્માથી વિરુદ્ધ એક પણ વિચાર ન કરી શકે ત્યારે આત્મિક પુરુષાર્થ જાગ્રત થયું અને કર્તવ્ય કર્મો કરવાને કર્મવેગીની અધિકારિતા પ્રાપ્ત થઈ એમ અવધવું. મેમેરિઝમ અને હિપનોટીઝમ જેવા પ્રાગે તે ખરેખર મન વાણી અને કાયાને વાજ્ઞા પ્રમાણે પ્રવર્તાવનારના હસ્તમાં એક લીલા માત્ર છે મન-વાણી અને કાયાને આત્માની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવવાની શક્તિ-ઉપાયોને પ્રાપ્ત કરવા જોઈએ. પૂર્વાચાર્યોએ મન-વાણી અને કાયાની શક્તિને ખીલવવા સંબંધી અને તેઓને આત્માની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવવા સબંધી યોગશાસ્ત્રોમા-અધ્યાત્મશાસ્ત્રોમાં અનેક યુક્તિ દર્શાવી છે તે ગુરુગમથી અવબોધ્યા વિના આત્માના તાબે મન વાણું અને કાયાને કરી શકાય નહિ. પ્રથમ બ્રહ્મચર્યની શક્તિ ખીલવીને બ્રહ્મચારી બનવાથી શરીરની આરોગ્યતા અને સુટતા સંરક્ષી શકાય છેશારીરિક વીર્યની સંરક્ષા Íવિના કાયાની શક્તિ અને માનસિક શક્તિ ખીલવી શકાતી નથી. પૂર્વે પૂર્વાચાર્યો મહાપરાક્રમી વિશિષ્ટ કાર્યો કરતા હતા, તેનું કારણ એ હતું કે તેઓ કાયિક બ્રહ્મચર્યવડે વીર્યની સંક્ષા કરવી એજ સર્વસ્ત્ર માનતા હતા. તેઓ બાલ્યાવસ્થાથી ઉદર્વરેતા હતા. તેઓ ઉર્વરેતા બનવાના ઉપાયોને આદરતા હતા અને બ્રહ્મચર્યને આત્મારૂપ અવધીને કદાપિ એક વિયેના બિન્દને પણ પાત થવા દેતા નહોતા. બ્રહ્મચર્યવડે તેઓ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી મનને અને કાયાને આત્મવશ કરી શકતા હતા બ્રહ્મચર્યની સંરક્ષા ગુરુકુલાદિ સંસ્થાઓની સ્થાપના કરતા હતા અને તેઓ તેમાં વિદ્યાર્થીઓને બ્રહ્મચર્યધાક બનાવતા હતા. જે દેશ આ વિશ્વમાં સર્વ દેશમાં સત્તાધારક બને છે તે ખરેખર બ્રાચયના પ્રતાપથી અવધવું. ભીષ્મપિતામહે આ વિશ્વમાં બ્રહ્મચર્યથી અદ્ભુત કાર્યો કર્યાં હતાં. બ્રઢચર્થને પ્રતાપે હનુમાન આ વિશ્વમાં ત્યાં ત્યાં તેની મૂનિવડે પ્રસિદ્ધ છે. જે મનુષ્ય મનના તાબે થઈ વીર્યરક્ષા પ્રતિ લક્ષ્ય આપતું નથી અને વિર્યની રક્ષા કરી શકતું નથી ને કાયિક શક્તિથી ક્ષીણ થાય છે. અને તેથી તે અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થાય એવા ગમાર્ગમાં વિચારવાને અશકત બને છે. એક બ્રધ્રચાર વેગી એક વખત પરિપ બધ્રચય ગે દઢ સંકલ્પથી આકાશમાં ઉડી એક રીના મહેલમાં દોરી રહ્યા કરવા ગયા પરન્તુ પશ્ચાત્ તેમના મનમાં તે રાની સાથે થયુન કાને ગ્રંપ પ્રગટાવે તેવી તેઓ આકાશમાં ઉડવાને અશક્ત બન્યા. મેનના સં૫માત્રથી ૫ કિ માદક અને આત્મિક પ્રકટેલી શકિતને નાશ થાય છે તે ગગનું તે શું કરવું ? વિશ્વના મનુષ્યોમા જે જે મહાપુ તરીકે વિશ્વક નાર ની પ્રક્રિય થઈ ઘા છે તેમાં ખરેખરી બ્રહ્મચર્યથી શક્તિ અવબોધવી કાયિક ની મંદાશ્ક ગુલ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy