SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૬). શ્રી કમગચસવિવેચન. ----- ~ -~-~~- - - - - - - - - - અધિકારી બની સ્વપરની યથાયોગ્ય કાર્ય પ્રવૃત્તિવાળી ફરજમાં નિયુક્ત જગત સંબંધના લેણ દેવાથી મુક્ત થાય છે. અહમમત્વવૃત્તિથી બદ્ધ મનુષ્ય બાળથી અકિય છતાં અન્તમાં રાગાદિથી સક્રિય છે તે બાહ્યથી નિર્લેપ ઇનાં અતથ્થી સલેપ છે. તે બાદાથી અકર્તા અભેતા છતા અન્તરથી કત્તભક્તા છે અને તે બાદાથી રસશક્ત છનાં અન્નથી અશક્ત છે એમ પ્રધવું. અહંમમત્વવૃત્તિથી મુક્ત થએલ મનુષ્ય વસ્તુત અધિકાર પરત્વે સ્વીકાર્ય પ્રવૃત્તિને કરતે જીતે છે. તે બાહ્ય વસ્તુઓને ભેગવતે તે સમજે છે. તે બાઘથી સલેપ છતાં આન્તથી નિર્લેપ છે અને બાહ્યથી સક્રિય છતા આન્તરિકરિએ અયિ છે એમ અવધા રવું. અહંવૃત્યાથિી જેમ જેમ મુક્તત્વ થાય છે તેમ આન્તરિક નિસંગ દશાની વિશેષતા પ્રાપ્તિ થાય છે અને તેથી લૌકિક તથા ધાર્મિક વ્યવહાર દશા યે વફરજ અદા કરવાની કમગીની ઉગ્ન દશા સંપ્રાપ્ત થાય છે. તેથી ભરતનૃપતિની પેઠે કર્મવેગ દશાને પ્રાપ્ત કરી શકાય છે. ગરાનિષ્ફર જે પ્રાપ્ત કરી છે તેને સ્વદશાને અનુભવ થાય છે પરંતુ તે બાબતને અન્યને અનુભવ થઈ શકતો નથી. વસ્તુતઃ અહં. વૃત્યાદિનિર્મકતત્વ જેને પ્રકટયું છે તે પાભિપ્રાયના સટીકેટની આશા રાખ્યા વિના સ્વયેગ્ય આવશ્યકકાર્યપ્રવૃત્તિની ફરજ અદા કરે છે અને તે આત્માની અનઃશક્તિ પ્રકર, ટાવી અનન્તતામાં સમાઈ જાય છે. આકાશ જેમ નિર્લેપ અને જન્મ જ મૃત્યુના સંબંધથી નિબંધ છે તેમ જે આત્મા, રાગદ્રવાદિ વૃત્તિથી મુક્ત થઇને વાગ્ય પ્રાપ્ત કર્તવ્ય ફરજ અદા કરે છે તે આકાશની પેઠે નિર્લેપ-નિબંધ થાય છે. ગવાદિવૃત્તિથી વિરામ પામનારાઓ જે કંઈ કાર્ય કરે છે તે આવશ્યકકાર્ય ફરજને અનુસરી કરે છે તેથી તેઓ કર્મચગશેલના અતિમ નિર્લેપાનન્દમય શિખર પર વિરાજે છે. કર્મ કરવાને ઉપયુકત કલેકદ્વારા યે મનુષ્યનું વિવેચન કરી હવે કર્મ કવ્વાને અગ્ય એવા મનુષ્યનું વિવેચન કરાય છે. જેના જે મનમા છે તે જેની વાણીમાં નથી અને જે વાણીમાં છે તે જેના મનમાં નથી અને ઉપલક્ષણથી જે મનમાં છે તે આચરણામાં નથી એ મનુષ્ય સ્વકર્તવ્ય કાર્ય કરવાને અગ્ય કરે છે. જિજ્ઞ જ્ઞાત્તિ વિદાયાં સાધુનાહિતા સાધુ પુરુષને મનમા વાણીમા અને ક્રિયામાં એકરૂપતા હોય છે. અસાધુ પુરુષને મનમાં વાણીમાં અને કાયામાં એકરૂપતા નથી. જેને મન વાણી અને ક્રિયામાં એકરૂપતા નથી તે મન્દ વીર્યવાન મનુષ્ય છે. મન્દવીર્યધારક મનુષ્ય ચિંતવે છે કંઈ અને બેલે છે કંઈ, તથા કરે છે કંઈ કપટ ભય કલેશ અને સ્વાર્થપ્રપંચે મન્દવીર્યધારક મનુષ્ય મન વચન અને ક્રિયામાં વિષમતાને ધારણ કરી શકે છે, તેથી મન્દવીર્યધારક મનુષ્ય સ્વાધિકાર પ્રાપ્ત કર્તવ્ય કાર્યો ફરજ અદા કરવાને શક્તિમાન થતું નથી, મન્દવીધારક અને બાલવીર્યધારક મનુષ્ય સ્વાધિકાર એગ્ય કાર્યને કરવામાં મન વચન અને કાયાના એગથી પશ્ચાતું રહે છે. પ્રાયઃ મન્દ વીર્યધારક મનુષ્ય મન-વચન અને કાયાના રોગની વિષમતાને સેવે છે. જેમાં
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy