SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન. ( પ્રથમવૃત્તિનું ) આત્મ શુદ્ધિ પર્યાયમા ૐ, રાખે નિજ ઉપયેગ, વ્યવહારે વર્તે તથાપિ, સ્વાદે નિજ ગુણુ ભાગ, અધ્યાત્મજ્ઞાની યોગ ધરે વહાર, પામે નહિ કદી હાર. લેપ વિના કરી કરે રે, અધિકારી નિજ સર્વે, સામા રહે સૈામાં સા રે, ન્યારી નહિ ધરે ગ નિરહ વૃત્તિમય ખની ૐ, પાળે બાહ્યાચાર, આ તર નિજ ગુણ લક્ષમારે, પૂણ રમણતા પાય અધ્યાત્મ ' ભારતવાસીઓ અધ્યાત્મવિદ્યા વિના એકલી મમાજસુધારાની પ્રવૃત્તિની પાછળ પડશે તે તેએ શુષ્ક વિચાર અને નિભંળતા વિના કશું પ્રાપ્ત કરી શકવાના નથી, ’ [ શ્રી યુ. સા મૂ. ] શાસ્ત્રવિશારદ જૈનાચાય ચેાર્ગાનઃ શ્રીમદ્ બુદ્ધિસાગરછ સૂરીશ્વરજી એમની સમથ" વિશ્વપકારક લેખિની દ્વારા ‘કર્માંચાગ ગ્રંથ વિના ભલા માટે તેમજ સામાજિક, ધાર્મિČક અને આધ્યાત્મિક ઉન્નતિને અર્થે શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળાના પચાસમા મણુકા રૂપે વાચકેા સમક્ષ રજૂ થાય છે. ગ્રંથના અન્દરનું વસ્તુસ્વરૂપ, ગ્રથનુ સુન્દર નામ જ સ્પષ્ટ કરી આપે છે; ‘કર્માંચાગ” એ સ કાળમા, સ' દેશામા, સ મતગ્ન્યામા અતિ મહત્વનો વિષય છે. શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રના મેદાનમા વ્યષ્ટ ચવ'ની અણુ પર આવી પહેાચેલ અર્જુનને કવ્યપરાયણુક ચેાગી બનાવવાને સ્વમુખે જે વચના તેને ઉદ્દેશીને કહ્યા હતાં, તે જ ભગવદ્ગીતા અથવા તે ‘કમ ચાગ” હતા જે ગ્રંથ અદ્યાપિ ભારતવર્ષનું ઉત્કર્ષ ખળ તેમજ ગૈારવ ગણી તે પ્રતિ જનસમૂહ સ્મૃતિ માનની દ્રષ્ટિએ જોઇ રહ્યો છે અને જેના પર લે મા તિકે તેમજ અન્ય ઉત્તમ લેખક્રેાએ પેાતાની બુદ્ધિ અનુસાર ટીકા તેમજ વિવેચને લખી સારા પ્રકાશ પામે છે. આ ભગવદ્ગીતા તે ‘ઙમયેાગ ' જ છે આળસુ, નિ:સત્ન, કર્તવ્યવિમુખ અને નિવૃત્તિના રહાયા હેઠળ માનસિક પ્રવૃત્તિને સેવનારા માટે ‘ક્રયાગ' એ એક વિદ્યુત્બળ છે. હિન્દુ અને ખાસ કરીને ગુર્જરાષ્ટ્ર હમાં નિવૃત્તિમા લીન છે આછી પ્રત્ત અને કામકાજ વિના નિઃસત્વ dull વન વ્યતીત કરનાર શાતિપ્રિય માનવ આજ ખરા નિવૃત્ત યા તે સજન મનાય છે પણ ના! પેાતાના સ્વાધિકાર, વય ને દેશસ્થિતિ અનુસાર પ્રત્યેક આત્માએ પેાતાના પૂર્ણ' પુષથંબને સામાજિક, ધાર્મિક, નૈતિક, આધ્યાત્મિક પ્રવૃત્તિ સેવન કરીને તેમાં પોતાની ઉન્નત દશાની સિદ્ધિ પ્રાપ્ત કરવી જ જોઈએ. ને આમ પેાતાની ફરજના પ્રમાણમા જે પ્રવૃત્તિ યા તે કયેગ સાધતા નથી તે માનવ નથી-જીવવા યગ્ય નથી;-વિશ્વમા તે ક્ષુદ્રમાં ક્ષુદ્ર કીટક જતુથી પણ ક્ષુદ્ર છે આ બાબત ગુરુમદ્રાશને પોતાના કર્મચાગ' ગ્રંથમા અતિશય સુન્દર તે એધપ્રદ રૌલીમા આર્યાવર્તીના તેમજ પાશ્ચાત્ય દેશના અનેક ઐતિહાસિક સામાજિક તેમજ ધામિઁક દ્રષ્ટાન્તા આપી સિદ્ધ કરી બતાવી છે. આચાર્ય મહારાજની વિશ્વવિખ્યાત સસ્કારી લેખિનીથી, ભારત' હવે અજ્ઞાત નથી લે। મા. તિલક, સ્વામી વિવેકાનંદ, 3
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy