SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ . 5 ધૈર્ય ગુણનું સામર્થ્ય. ( ૧૧૧) કાર્યપ્રવૃત્તિના રણસંગ્રામમાંથી-અધીર મનુષ્યા તે ગુણુ વિના અનેક પરિષા અને ઉપસર્ગાની મધ્યે કન્યક પ્રવૃત્તિના રણમૈદ્યાનમાં નિ સર્વાંગભાવથી એક શ્વાસેાાસ માત્ર પણ લેઈ શકાય તેમ નથી. વિરત પલાયન કરી જાય છે. ધૈય સ્વકર્તવ્યકમ માં સ્થિર રહી શકાતુ નથી. પ્રવર્તવાનું હોય છે, તેમાં ધૈર્ય વિના કર્તવ્ય કર્મપ્રવૃત્તિ સમરાટગણુને દેખતા સહસ્ર નિયમનુષ્ય ભીતિ પામીને પાછા ફરે છે; પરન્તુ જે ધીર પુરુષ હાય છે તેએ ક વ્યકમ માં સર્વસ્વાર્પ કરીને નવીન વ્યિાવતારે અવતરે છે. જે મનુષ્યેા કર્તવ્યકમની પ્રવૃત્તિમાં ધૈર્યથી સ્વમૃત્યુને પણ શ્રેયેાપ ગણે છે તે કન્યકર્મચાગી થઈને વિશ્વમાં સર્વત્ર આદર્શજીવનની ખ્યાતિવડે વિખ્યાત થાય છે. આ વિશ્વમાં કર્તવ્યકમ પ્રવૃત્તિ સમરાઢગણમાં જેઓએ સ્વજીવનને હામ્યુ છે તેએમાજ વાસ્તવિક ચારિત્ર ખીલ્યુ હોય અને તેથી તેઓ કન્યકર્મની પ્રવૃત્તિના ચેાગી બની શકે છે. વિશ્વમાં અધિકારભેદે અનેક પ્રકારની કન્યક્ર્મની પ્રવૃત્તિયેા હોય છે અને તેથી સ્ત્રાધિકારે ભિન્નભિન્નકર્તવ્યકમ્ - પ્રવૃત્તિસેવક અનેક ચેગી થાય છે અને તે સર્વે ધૈર્ય ગુણથી વિશ્વમાં અમર થઈ જાય છે. ધૈર્યથી આત્મિક ખળમાં અનન્તી વૃદ્ધિ થાય છે અને તેથી અનેક પ્રકારની વિટ'બના સહન કરતાં વ્યકર્મ વિમુખતા થઇ શકતી નથી. જેનામાં ધૈર્યશક્તિ ખીલી હોય છે તે કુમારપાલની પેઠે દુખાધિની પેલીપાર જઈ શકે છે. મહમદપેગ ખરે અરખસ્તાનની મોટી લડાઇમાં ધ્યેય રાખીને અન્તે વિજય મેળવ્યેા હતેા ગૌતમબુદ્ધે ધૈર્ય ધારણ કરીને સ્વપ્રવૃત્તિમા યુક્ત થઈ પોતાના વિચારાને વિશ્વમાં પ્રચાર્યા હતા. ઈશુ ટ્રાઈસ્ટે ધૈર્ય અળે સ્વવિચારાનેા પ્રચાર કર્યા હતા. શ્રીમહાવીર પ્રભુએ ધૈર્યબળે અનેક પ્રકારના ઉપસર્ગો સહ્યા હતા. સાક્રેટીસે ધૈર્ય બળે સત્યનુ સેવન કરી ગ્રીક દેશની સત્યતા મહત્તા અને સ્વાતંત્ર્યના પાયે નાખ્યા હતા. ઋત્યાદિ અનેક મહાપુરુષોના દૃષ્ટાન્તોથી ધૈયગુણપૂર્વ ક કર્તવ્યકર્મ પ્રવૃત્તિમાં વિજય મેળવી શકાય છે એમ સિદ્ધ થાય છે. ધૈર્યબળ વિના કોઈ પણ મહાન્ કાર્ય વા લઘુકાર્ય પણ કરી શકાતું નથી ધૈ ગુણના સેવન વિના કોઇ પણ કાર્યપ્રવૃત્તિમા અડગ રહી ગકાતુ નથી, ધૈર્ય ગુણથી જે કાર્ય થાય છે તે અન્યથી થતુ નથી. અતએવ જ્ઞાનીએ મહાગર્જના કરીને કહે છે કે-કથની કરવાથી કઇ વળવાનુ નથી. તમે સ્વકાર્યપ્રવૃત્તિમા ધૈય ધારણ કરી અને આગળ વધે. ધૈર્ય ગુણધારક ધીર મનુષ્ય કદિ ગમે તેવા વિપત્તિ પ્રસગામાં આત્મશ્રદ્ધાને હારી જતા નથી તે મૃત્યુના પંજામાં ફસાલા પોતાને દેખે છે તે પણ સ્વકાર્ય પ્રવૃત્તિમાં ધૈર્યને ત્યાગ કરતા નથી આ વિશ્વમાં જેને જન્મ છે તેનું અવશ્ય મૃત્યુ છે. કોઈ પશુ સમયે કોઇનું મૃત્યુ થયા વિના રહેતુ નથી. કાયરતાના ત્યાગ કરી ખેંચ ધારીને સ્વકાર્યપ્રવૃત્તિ કરતાં મચ્છુ પામવું એના જેવે અન્ય મહેાત્સવ નથી એમ અનુભવપૂર્વક અવબોધવું. જે મનુષ્ય ધી છે તે સંકટના સમયે અન્યનું વિશ્વાસપાત્ર બને છે. આ વિશ્વમા મુખથી ધૈર્યની સિહગર્જના કરનારાએ તે
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy