Book Title: Karmayoga
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 807
________________ અનત અતિ તથા નારિત ધ. ( ૭૦c ) અહા, સકુચિતદૃષ્ટિયાને દેશવટો આપીને જૈનધર્મની વ્યાપકતા સર્વત્ર થાય એવા વિચારાના અને આચારાના સંસ્કારથી જૈનમ ના સવૅત્ર વ્યાપક પ્રચાર કરી શકશે, આવી ગુણુમય વિચારાની અને આચારાની વ્યાપકતા સર્વત્ર વિશેષ પ્રમાણમા કરવાથી અન્ય સર્વ ધર્માના સવિચારેની અને સદાચરાની અભેદભાવે સેવા કરી એમ માની શકાય છે. જૈનધમાં જે જે સત્યવિચારાની અને સ શુભ પ્રગતિમય આચારાની હાલ આવશ્યકતા હોય તેઓને જીવતરૂપ આપીને સેવવાની જરૂર છે. મનશૈલીએ ધર્મની ઉપયેાગિતા જણાવવાથી ગુણાનુરાગટ્ટ ખીલે છે અને કોઈ ધર્મના સત્યવિચારને અને સત્યાચારશને સ્વગણીને અનુમાદન આપનાર જૈન ધર્મ છે એમ શ્રી મહાવીરપ્રભુના સિદ્ધાતાથી અલબધાય છે. જૈનધર્મનાં ભિન્ન ભિન્ન નામભેદે માકાભેદે અનેક નામે ડાય પરંતુ તે સર્વે જૈન ધર્મથી અવિરૂદ્ધ હાવાથી સર્વે તે નામે જૈનધર્મ રૂપ છે એવુ' અનુભવીને વમાનમા જૈનધર્મની ખુબીઓ સવિશ્વવર્તિ મનુષ્યે સમજી શકે એવી વિશાલસૃષ્ટિથી પ્રવર્તાવુ જોઈએ. વેદોમા, ઉપનિષદોમા પુરાણામા, રમતિયામા, બાઇબલમા, કુરાનામા, ઔદ્ધધર્મના સૂત્રેામ", યાગશાસ્ત્રોમાં જે જે સ્યાદ્વાદરષ્ટિમય જૈનધર્મના આચારા અને વિચારો સાનુકૂલ-વિરુદ્ધ હાય તે સર્વે જૈનધર્મના સત્યાશે અને સદાચાર છે એવુ અનાદિકાલથી માની જૈન ધર્મની વ્યાપક સેવા તથા આરાધના કરવી જોઈએ રાજ્યાગ, લયયેાગ, હરેગ, મંત્રયાગ, બ્રહ્માગ આદિ સર્વ પ્રશ્નારના યાગાના જૈન ધર્મમા સ્યાદ્વાદ દૃષ્ટિએ સમાવેશ થાય છે, સ્યાદ્વાદરષ્ટિવાળા જૈનધર્મીને સર્વદુનિયાના સધર્મોંમાસ દેશનેામા સવિચારામાં અને આચારેમાં સત્ય જે જે હોય છે તે સર્વ ગ્રાહ્ય ભાસે છે. સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વશાસ્ત્રો પણ સમ્યગ્રૂપે પરિણમે છે એમ નંદીસૂત્ર વગેરે સૂત્રેામા જણાવ્યુ છે. સ્યાદ્વાદીએ ન્યધર્મેાંમાં અન્યધર્મીઓના શાસ્ત્રોમા લૌકિક વિચારામા અને પ્રવૃત્તિામા જે જે આચારની અને વિચારાની સત્યતા હાય તે જૈનધર્મના વિચારા અને આચાય છે એમ સ્ત્રક્રીય અનન્ત ધર્મરૂપ આત્મધર્મ માનીને સ્યાદ્વાદ ધર્મકર્મમા પ્રવર્તવુ જેઈએ આત્માના અન તસ્તિધમે છે અને આત્માના અનન્તનાસ્તિમે† છે. અનંતઅસ્તિમાંના અને અનતનાસ્તિ ધર્માંનો આત્મામાં સમાવેશ થાય છે. આત્મામાં સર્વધર્માંના સમાવેશ થાય છે, અતએવ અનન્તસત્યાને, અનન્તસત્યાશાને આત્માના ધર્મ તરીકે જાણી આત્માની શક્તિયેાની પ્રકટતા કરવી જોઈએ; આત્માના અનન્તઅસ્તિધર્માને અને અન તનાસ્તિધર્મોને અનેકધ ગળા ભિન્નનામપર્યાચાવડ કહે અને અનુ અપેક્ષાઐકય હોય તો તેમા સાપેક્ષાષ્ટિએ જૈનધત્વ અવળેાધવુ જોઈએ. આ પ્રમાણે અનેકઅપેક્ષાવડે યુક્ત જૈનધર્મને કોઈ વેદાન્ત કહે, કોઈ આય ધર્મ કહે, કોઈ તેને સત્યધમ કથે, કેઇ તેને પ્રભુધમ કથે-કોઇ તેને સ ધર્મ કથે, કોઈ તેને સાપેક્ષધર્મ કર્યો ઇત્યાદિ અનેક નામેથી કથે તે પણ તેનું વાસ્તવિક સ્વરૂપ એક જ રહે છે. આત્માની શકિતાને અર્પનાર અને વ્યવહારમા કાર્યમા ખ

Loading...

Page Navigation
1 ... 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821