________________
-
-
-
-
-
-
-
-
- -
- -
-
- -
- - -
- -
- -
-
- ૧
- - -
-
-
- -
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
(૭૦૮).
શ્રી કર્મળ ગ ગંધ-સચિન.
અર્ધનાર જૈનધર્મ પામીને વર્તમાન જમાનામાં સર્વ પ્રકટતી શુભશકિતના વાગી બનવું જોઈએ. સ્યાદ્વાદનયષ્ટિથી વર્તમાન જમાનામાં સર્વ ધાર્મિક તથા વ્યાવહારિક શભશકિતને ધારણ કરવામા અપ્રમાદી બનવું જોઈએ. સર્વ પ્રકારની નિર્બલતાને ત્યાગ ક જોઈએ. ' , અનંતજ્ઞાનાદિ શક્તિને સ્વામી આત્મા છે. આત્માની સર્વશક્તિને પ્રકટ જે કરે છે તે જૈનધમી છે; પછી જાત્યાદિલે ગમે તે રાણા હાથ તેપણ વિધિ આવતો નથી. આત્માની અનંતશક્તિનો વિકાસ કરવાને માટે એગનાં અછાંગોની સાધના કરવાની જરૂર છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ ચગનાં આઠ અંગે છે. અમદીય ગદીપગ્રન્થમાં ગનાં આઠે અંગેનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યકૃત રોગશાસ્ત્રમાં રોગના આઠે અંગેનું અનુકને વર્ણન કરવામાં આવ્યું છે. એમનાં પુસ્તકો વાંચ્યાબાદ ગુરુગમપૂર્વક અ ને અનુભવ કરે . ધર્મકર્મપરાયણ ગૃહસ્થાએ અને ત્યાગી મનુષ્યોએ પ્રતિભક્તિપૂર્વક ગના અગેની આરાધના કરવી જોઈએ. આત્મામાં સત્તામાં રહેલી પરમાત્મશકિતને જે સંબંધ કરાવે છે તેને વેગ કહેવાય છે. આત્માની અનંતશકિતને આવિર્ભાવ થાય એવા આ ઉપાયને ચોગ કહે છે. આત્માની સાથે આવિર્ભાવપણે જ્ઞાનદર્શનચારિત્રને વેગ કરાવે તેને એગ કહે છે, અનન્તશકિત કે જે આત્મામા અતિરૂપ અને નાતિરૂ૫ છે તેની સાથે જોડાવું તે
ગ અવધ, યોગશાસદાશ ગનું સ્વરૂપ જાણું તેની સ્વાધિકાર આચરણ કરવી જોઈએ વિશ્વવર્તિસર્વધર્મીએ યોગના આઠ અંગોનું આરાધન કરવા શકિતમાનું થાય છે.
ગીઓને પાર પામી શકાતું નથી. રોગીઓની યોગશક્તિમાં પરસ્પર ભિન્નતા હોય છે. કઈને કઈ શકિત ખીલી હોય છે અને કોઈને કંઈ શક્તિ ખીલી હેય છે. આત્મજ્ઞાની ચેગીગુરુની કૃપાવિના યોગશક્તિની પ્રાપ્તિ થતી નથી. અતએ પ્રીતિભકિતથી આત્મજ્ઞાની ચગીગુરુની કૃપા મેળવી ચેગના અંગેની પ્રાપ્તિ કરવી જોઈએ. ધર્મશાસ્ત્રમાં અને ચેગશાસમા ચોગસંબંધી જે જે લખવામાં આવ્યું છે તેના કરતા અનન્તગણું લખ્યા વિના રહ્યું છે, તેમાં ગુરુપરંપરાએ આર્યગીઓ જે વેગશક્તિ મેળવે છે તે લખ્યું લખી શકાય ? તેમ નથી. આ વિશ્વમાં ગુરુગમ રહીને શિષ્યએ, ભક્ત એ. મનુષ્યએ આત્મશક્તિને પ્રાપ્ત કરવી જોઈએ, સર્વગધર્મશાસ્ત્રોનું વિદ્વાને અધ્યયન કરશે તે પણ તેઓ અનેક ગુપ્ત
ગશક્તિથી અજ્ઞ રહી શકશે કદાપિ તેઓ ગુરુકૃપાથી ચેગની ગુસશક્તિને જાણશે તે પણ તેને પુસ્તકાદિ દ્વારા પ્રકાશ નહીં કરી શકે એવી ઈશ્વરી આજ્ઞા છે તેને મહાગી પ્રાણુતે પણ લેપ કરી શકતો નથી એ સ્વાનુભવ છે. જે ગ્ય થાય છે તેને ગમે તે ઉપાયે ગુપ્ત ગની શક્તિની પ્રાપ્તિ થાય છે.
અવતરણુ–સર્વધર્મોમાં પહેલાં સત્યાશેને ગ્રહીને
ગી બની કર્મચોગી સામ્ય