________________
節
ર્મિક મનુષ્યાની આવશ્યક્તા
( ૬૪ )
નથી. ગુણ્ણા વિનાને ધાર્મિક ક્રિયાને ઘટાટોપ નકામા છે એવ અવળેાધીને ઔદાય દ્ધિથી અમુક જાતના વિચારવતુલમાત્રથી સ'કુચિત ની ગુણ્ણાની પ્રાપ્તિ કરવામાં પાછા ન હટવુ જોઈએ. મનુષ્યને દેખીને જે હૃદયમાં દ્વેષ ધારણ કરે છે તથા દેશકુલાદિભેદે મનુષ્ય વગેરેમા પરસ્પર ભેદભાવ ધારણ કરીને મનુષ્યાને આત્મવત્ અવલેાકી શકતે નથી તે ધાર્મિક, બની શકતા નથી. અમુક પથના અમુક ધર્મના નામે ગણાતા સર્વ મનુષ્યામા દયાદ્રિગુણા સ`પૂર્ણતયા ખીલ્યા હાય વા ખીલે છે એવા સર્વથા નિયમ ખાધી શકાતા નથી જેનામા ઉદાર ભાવના છે અને સર્વ જીવાની ઉન્નતિ કરવા આત્મભાગ આપે છે તે ધાર્મિક મનુષ્ય ગણાય છે. સદ્ગુણૈાથી ગમે તે દેશના અને ગમે તે જાતિના મનુષ્ય ધર્મી બની શકે છે. જૈનધમીઓના અસ્તિત્વ ઉપર જૈનધર્મના અસ્તિત્વના આધાર રહેલા છે, જૈનધાર્મિકાના અસ્તિત્વની સરક્ષા માટે દેશકાલાનુસાર જે જે ઉપાયે આદરવા જોઇએ તે દવામા આવશે તે જૈનધાર્મિકાનું વિશ્વમા અસ્તિત્વ રહી શકશે, જેનેાની સંખ્યા હાલ તેર લાખની છે. દેશકાલાનુસારે જૈન ધાર્મિકનુ અસ્તિત્વ રહેવા વિશાલ દૃષ્ટિથી ઉપાયે લેવાની જરૂ છે. વિશાલ દૃષ્ટિ અને આત્મવત્ સર્વ જીવાને ગણી તેઓની સેવા કર્યા વિના ધાર્મિક મનુષ્યોની વૃદ્ધિ અને તેનું અસ્તિત્વ સંરક્ષી શકાતું નથી સ મનુષ્યને ધર્મ તથા તેનામા પ્રાપ્ત કરવાની ઈચ્છા હાય છે, ૫રં તુ તેની ષ્ટિમા સુધારા થાય ગુણા પ્રકટે એવાં કન્યકર્યાં કર્યાવિના કંઈ કરી શકાતું નથી. ગમે તે મનુષ્ય સદ્ગુન્ડ ધાર્મિક ખની શકે છે. પરમાથ બુદ્ધિથી ધાર્મિકત્વ પ્રાસ થાય છે, ધાર્મિક મનુષ્યના અસ્તિત્વ માટે જેટલી ઉપયોગિતા દર્શાવવી હોય તેટલી ન્યૂન છે. અધર્મી મનુષ્યાને પદ, સુધારી પ્રભુમય જીવન બનાવનારા ધાર્મિક મનુષ્યેા છે અને મનુષ્યના સર્વસા પ્રકટાવવાના હેતુભૂત ધાર્મિક મનુષ્યેા છે. અતષેત્ર ધાર્મિક મનુષ્યાનું વ્યવારમાં અસ્તિત્વ રહે એવ સર્વ ઉપાચા આદરવાની ખાસ જરૂર છે, વર્તમાનકા દેશાદિ અનુસારે તેના અમ્નિ” માટ જે જે કતવ્ય કર્યાં જણાય તે કરવાની જરૂર છે, તેના ક્ષક્તિત્વના વિચારને આચારના મૂકયા વિના આ બાળતમાં કંઈપણ કરી શકાતુ નથી ક્યારનયને અનુયાં વિના ધાર્મિકમનુષ્યાની વૃદ્ધિ કરી શકાતી નથી તથા તેનુ અસ્તિત્વ સૂતી દાન નથી ધાર્મિક મનુષ્ય આસ્તિક હાય છે તે સત્વગુણી પ્રવૃત્તિ એવે છે અને દુખના ના કરવા પ્રયત્ન કરે છે. સર્વ જીવોને સુખશાતિ મળે એવી પ્રવૃત્તિયેને તે છે અતએવ ધાર્મિક મનુષ્યે જો દુનિયામા જીતા રહે અને તેની પુ વધુ તા નથી વિશ્વવર્તિજીવાને અત્યંત લાભ થાય છે. ધાર્મિકમનુષ્યની નિતા માટે પતિ ને મહાલાભ થાય એવી ષિએ કવ્ય કર્મો કરવાની જરૂર દે. નિક નેકિવન ગાળીને જે ધ્યાનસમાધિમાં સીન થવા , તેવા ધાર્મિક અનુમાન મન
'
ર