________________
પારકાના દોષે ન જુઓ
( ૬૭૬) જૂનાધિતાને પ્રતિકાર કરે પડે છે તત્ ચારે વર્ણના ગુણકર્મનુ ન્યૂનાધિક બળ થતાં યુદ્ધ વગેરે પ્રગટે છે અને તે સમાન બળ થયા વિના શાત થતા નથી, માટે દેશમાં રાજ્યમાં સંધમાં સમાજમાં અને વિશ્વમાં ચારેવણેના ગુણકર્મોનુ સમાન બળ જળવાઈ રહે એવા ઉપાય લેવા જોઈએ અને વિકારશક્તિને નાશ કર જોઇએ-એમ સામાજિક રાષ્ટ્રીય અને સંઘનું હિત કરનારા પરમાથી પુરૂએ વિચારવું જોઈએ. ત્યાગી મહાત્માઓમાં સાત્વિગુણની અધિકતા હોય છે ત્યાં સુધી તે વર્ગની ઉન્નતિ થયા કરે છે, પરંતુ ત્યારે તેઓમાં રજોગુણ અને તમોગુણને પ્રવેશ થાય છે ત્યારે તેઓની ઉપયોગિતાનો સવયમેવ નાશ થાય છે અને તેથી ત્યાગીવર્ગની પડતી થાય છે પરંતુ જ્યારે તેઓમાથી રજોગુણ અને તમોગુણને ભાવ કમી થતો જાય છે ત્યારે તેઓની ચડતી થતી જાય છેઈત્યાદિ અનેક અનુભવેનું મનન કરીને કમગીઓએ વિશ્વમાં શાંતિ રવા અનેક કર્મોને આચારમાં મૂકવાં જોઈએ દેષયુકત જીવોને દેખી તેઓ પર કરુણ કરવી જોઈએ અને દેવી મનુષ્યામાં ગુણેને પ્રચાર કરવા માટે વશક્તિથી ઉપદેશાદિ કર્મોમાં પ્રવૃત્ત થવું જોઈએ. આ વિશ્વમાં કઈ પણ મનુષ્ય એ નથી કે જેનામાં સકલ ગુણે જ હેય દેલ અને ગુણેની કલ્પના છે ત્યાં સુધી દેવીપર કેણ કરવાની જરૂર છે. જુની અને દેશની માન્યતાઓની ભિન્ન ભિન્ન દૃષ્ટિ હોય છે યજ્ઞની હિંસાને કેટલાક અહિંસા કરી છે અને કેટલાક તેને હિંસા કળે છે. આ પ્રમાણે અનેક બાબતોમાં ગુણોને કેટલાક દે કથે છે અને કેટલાક જેને દેશ માનતા હોય છે તેઓને ગુણે કયે છે તેને વ્યવહારષ્ટિથી અનેકાન્તપણે વિવેક કરવાની જરૂર છે કેટલાક મહાત્માએ એવા હોય છે કે તેઓને આ વિશ્વમાં અપેક્ષાએ અસક ગુણ અને તે જ બીજી અપેક્ષાએ દેવરૂપ લાગે છે. કેટલાક મહાત્માઓ એવા હોય છે કે ગળાથી અને દેથી કલ્પનાતીત થવામાં ધર્મ કવીકારે છે. કેટલાક મહાભાઓ એવા હોય છે કે તેઓ બ્રહ્મથી ભિન્ન ગુણેને અને દેશને એક પ્રકૃતિમાં સ્વીકારીને તેને અપરિહાર્ય જણાવે છે આ પ્રમાણે ભિન્ન ભિન્ન દૃષ્ટિએ ગુણાનુ સ્વરૂપ છે, તેમાંથી સાપેક્ષનયપૂર્વક સત્ય હવું. આ વિશ્વમાં જે મનુ રુન્યના દે દેખે છે તેઓ પ્રથમ તે દોષી હોય છે. અન્યના દો દેખવાની દૃષ્ટિ છે તે પણ એક જાતને દેવ છે. અન્યના દે દેખવાની ભાવનાથી અન્યના દેશોના સંસ્કારોને હૃદયમાં સ્થાપન કરવામા આવે ? અને તેથી તે તે દોષને દેવદષ્ટિવાળા મનુષ્યમાં ઉત્પાદ થાય છે જૂનાવિક દેવી સર્વ જો વ્યાપ્ત છે તેથી કોઈની નિન્દા ન કરતાં સર્વ જીવે પર કરાવતા ધારણ કરવી જોઈએ આત્મજ્ઞાની મનુ સર્વ જને–દેવષ્ટિને આગળ કરી ચ ગણતા નથી. આત્મજ્ઞાની મનુ અન્યના દોષો દેખવા તરફ ટિ દેવા જ નથી ન ગુણે જોવા તરફ લક્ષ્ય દીધા કરે છે દેવીઓમા ગુણે પ્રચાવા માટે માત્માની પ્રયત્ન કરે જેઈએ. દેવીઓના આત્માઓમાં સત્તા અને તાગુ છે તેનું મન