Book Title: Karmayoga
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 755
________________ E ચારે વણુનું મહત્વ અને કાય ( ૨૫૩ ) સ્થાવડે સર્વજ્ઞ વીતરાગપરમાત્માના ધર્મના અધિકારી હોય છે. વકર્માનુસારે ધર્મ કર્મ વ્યવસ્થા છે. બ્રાહ્મણેા, ક્ષત્રિચા, વૈશ્યેા અને શૂદ્રો સ્વસ્વાધિકાર કાંમા સયતના (યા!) વિવેકવર્ડ ધર્મસાધક અને છે. વિવેચન—ગુણક વિભાગથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદૃ એ ચાર{મા વિશ્વવતિ સર્વ મનુષ્યોના સમાવેશ થાય છે. બ્રાહ્મણદિવાંની ગુણકર્માનુસારું સર્વ દેશમા સર્વથા સદા આવશ્યકતા છે, ગુણુકર્માનુસારે બ્રાહ્મણાવિ વિશિષ્ટમનુષ્યે આ વિશ્વમા સત્ર પ્રકારની વ્યાવહારિક કર્તવ્યકાર્યાંની વ્યવસ્થા સરી શકે છે. જ્ઞાનય્યાન સમાધિ વગેરે ગુડ્ડા જેનામાં હોય છે અને જે મમત્વના ત્યાગીએ હાય છે તે બ્રાહ્મા ગણુાય છે. બ્રહ્મ અર્થાત્ આત્માનું સ પૂર્ણ જ્ઞાન જેનામા પ્રગટે છે તેને બ્રાહ્મણ કહેવામાં આવે છે જેનામાં અનેક પ્રકારના સવિચાશ પ્રગટે છે અને જે આત્મજ્ઞાનવડે વધતા જાય છે તેને બ્રાહ્મણુ કથવામાં આવે છે. ધર્મશાસ્ત્રાનુ પઠનપાન અને સમનુષ્યને સદ્વિદ્યાથી ધર્મમા પ્રવર્તાવવા એ જ બ્રાહ્મણનુ લક્ષણ છે. સમસ્ત વિશ્વમનુષ્યાને જેએ ધર્મના બાધ આપવા લાયક હોય છે અને સર્વજ્ઞ વોતરાગપરમાત્મકતિ ધર્મના વિસ્તાર કરવા કરાવવામા એએ પ્રાણ સમર્પણ કર્યાં હાય છે તેને બ્રાહ્મણુ કથવામા ખાવે છે. સમસ્તવિશ્વમનુષ્યને જેએ ધર્મના વિચામા અને સદ્યાચારોમા આદવત્ બની ચૈાગ્ય ધર્મના શાસ્તા અને છે તેને બ્રાહ્મણા થવામાં આવે છે. ક્ષત્રિયાદિ વણુને શુકનુ શિ"! આપીને સ્થ સ્વધર્માનુસારે તેને ધર્મમા અપ્રમત્ત બનાવે છે તેએને પ્રાકાા ાવે તત્ત્વનિચપ્રાસાદ ગ્રન્થમાં, ચારદિનકરમાં અને જૈન પ્રતિપાદ્ય નિગમે યારે વણુના ગુણુકર્માનુસાર આચારા પ્રમાધ્યા છે. જૈનશાોમા અને વૈદિક ગારોમા નુસારે ચારે વર્ણાનુ સ્વરૂપ વર્ણવવામાં આવ્યુ છે. ગુણકર્માંની અવા થી બા ત્મિક ધર્મની પ્રાપ્તિમા ઘણી હાનિ ઉદ્ભવે છે. સર્વ જીવાનુ વિધમાં જો ન્યા પ પૂર્ણાંક રક્ષણ કરે છે તેને ક્ષત્રિયેા કધવામા ગાવે છે. શાળÁક મન જે શાસ્તા અને છે અને સાધુઓ, બ્રાહ્મણા, દેવળે, ગાય વગેનું તુ કરે છે ત અન્યાયથી દુષ્ટોના હસ્તે પીડાતા મનુષ્યનુ ધ યુદ્રાવિડે " -ર છે, તેને મે કથવામાં આવે છે. ક્ષત્રિયેાવિના ધર્મના નાળ થાય છે. તએવ ધર્મવિધિ નિધન વિશ્વમાં આવશ્યકતા સિદ્ધ ઠરે છે. વ્યાપારકલાનિવિશિષ્ટ વચવર્ગની પણ કાર આવશ્યકતા સિદ્ધ ઠરે છે. તેમજ પાસમ શૂટ્ટગની વિધમેય વહન ક ઠરે છે. ખાતુઓ જેમ શરીરનુ રક્ષાણુ કરવા સમર્થ છે તેમ ફાયેિ ૫, ધર્મમ રક્ષણ કરવા સમર્થ હાય છે.પેટ જેમ શકીના એક અવયવન પાય; ક! વૈશ્યવર્ગ પણ વ્યાપારાદિવડે સમાજનુ દેશનુ અને વિધની અનુ કરવા સમર્થ બને છે, પાદ જેમ કારની વા માટે ાના િપ્રવૃત્તિ ૫ ગાં ક " ܐ ܀

Loading...

Page Navigation
1 ... 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821