________________
-
-
(૫૭)
કાગ અંદાશિન.
એમ કેઈની આગળ કથા પણ ઈરછા રાખતા નથી. ત્યાગી નુ સન્ય ઉ૫કાર પ્રવૃત્તિને સામે બદલો લેવાને ઈ છે, પરંતુ નિષ્કામી કાળી ને આવવા કરીને પરમાર્થ પ્રવૃત્તિ કરે છે તેને તમે બદલો વાળવા કે પ્રવૃત્તિ કરે છે તેમાં પણ તેઓ શુભ ભાવને ધારણ કરતા નથી. આ વિશ્વમાં નિકામી ફર્માને અમર ભગ ત્માની પ્રતિકૃતિ છે. નિષ્કારી કર્મચાગી અગ સ છે, બિકામ કમગીઓના ચારણકાળની વૃલીથી દુનિયાને જ પવિત્ર બને છે. નિષ્કામી કમગીઓનાં દર્શનથી પરમાત્માના સાક્ષાત્ દર્શન થયા એમ અવધવું. સાગબાચી નિ ધન અકાગ્યભામાં પ્રવૃત્તિ કરીને જે આત્મજ્ઞાનમાં પરિપૂર્ણ અનુભવી અન્યાય છે ને અમાના શુવિના અન્ય કંઈ ઈદ નથી એવું પ્રબોધતા હોવાથી નિછામના તેઓની પ્રવૃત્તિ થાય છે. ઈન્દ્રિ અને મનની સાથે સંબધ પામની એવી જડ વસ્તુઓમાં આત્માનું સુખ નથી અને અન્ય જડ પદાર્થો કે જે ઈદે વિપ તરીકે કલ્પાથલા છે તેનાથી ત્રણ કાલમાં અખંડ શાશ્વત સુખ પ્રાપ્ત થવાનું નથી એ આત્મજ્ઞાનીઓનો નિશ્ચય હેવાથી તેઓ બાવા પદાર્થોમાં ઇષ્ટવની વા અનિષ્ટની કલ્પનાથી બંધાતા નથી. અતએ તેઓ સહેજે નિષ્કામી બની અન્ય જીને ઉદ્ધાર કરવાને તેઓની હિમાં વિશેષત, ઉગ્રતા થતી જાય એવા આશયથી પ્રવૃત્તિ કરે છે. દુખીઓના ને જે જે માળેથી નાશ થાય તે તે માર્ગોનું અવલંબન કરીને જ્ઞાન કર્મચારીઓ નિષ્કામત પ્રવૃત્તિ કરે છે. નિષ્કામતઃ ધર્મસાધક ગીઓની જેટલી પ્રશંસા કરીએ તેટલી ન્યૂન છે, તેના સર્વ આવશ્યક કર્તવ્ય કર્મોથી અવશ્ય ધમની વૃદ્ધિ થાય છે. તેઓના અશય અવયાથી તેઓની ધમકર્મપ્રવૃત્તિને યથાર્થ યાલ આવતાં વાસ્તવિક મહત્તા અવાધાય છે. અવતરણુ–સતતેત્સાહયત્નથી કર્મમાં પ્રવૃત્ત થવાને નિર્દેશે છે.
રોજ सततोत्साहयत्नाभ्यां कर्मसिद्धिश्च जायते।
ज्ञात्वैवमाहते कार्य प्रवर्तस्व स्वभावतः ॥ १४७॥ શબ્દાર્થ–સતતેત્સાહ અને યત્નથી કાર્યસિદ્ધિ થાય છે અને મુક્તિની પ્રાપ્તિ થાય છે એવું અવધીને સ્વભાવથી પ્રારંભિત કાર્યમાં પ્રવૃત્ત થા.
વિવેચતા–પ્રારંભિત કાર્યની સિદ્ધિમાં સતત પ્રયત્ન અને સતત ઉત્સાહની ખાસ જરૂર છે. સતતેત્સાહવિના કેઈ કાર્ય સાધી શકાતું નથી. કાર્યની સિદ્ધિમાં અનેક મંગલ છે તેમાં સર્વથી. મહાન મંગલ સતતત્સાહરૂપ જીવનવીર્થ વિના કાર્યપ્રવૃત્તિમાં મંદતા–ક્ષીણતા