Book Title: Karmayoga
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 677
________________ - - - - - - - - સતોત્સાહ અને થનની મહત્વતા ( ૫૭૫ ) આવે છે. કેઈ કાર્યપ્રવૃત્તિમાં આત્માને સતતત્સાહ પ્રકટ હેય તે અવધવું કે અવશ્ય કાર્યની સિદ્ધિ થવાની છે. સતતત્સાહથી અનેક રીતે પ્રયત્ન કરી શકાય છે. ઉદ્યોગને ખાસ જારી રખાવનાર સતતત્સાહ છે. સતતત્સાહરૂપ અગ્નિને હૃદયમાં પ્રકટાવવાથી હૃદયમા આલસ્યની અવસ્થિતિ થતી નથી. સતતેત્સાહવિના ગમે તેવા વિદ્વાન પણ કર્મપ્રવૃત્તિથી હારી જાય છે. સતતેત્સાહથી શિવાજીએ મુસલમાની રાજ્યની જડ ઉખેડી છે એમ ઈતિહાસથી સિદ્ધ થાય છે. સતતેત્સાહથી નેપલીયન બોનાપાટે એક વાર સંપૂર્ણ યુરેપને હચમચાવી દીધું. સતતેત્સાહથી ગરીબાલીએ અને મેઝિનીએ ઈટાલી દેશને ઉદ્ધાર કર્યો. ગરીબીને ઈટાલીને ઉદ્ધાર કરવામાં અનેક સંકટોને સુકાબલો કરે પડ હતું, પરંતુ સતતેત્સાહથી તેણે દૈવી જીવનની ઉપમાને ધારણ કરી. મેટઝિનીએ સતતત્સાહથી ઈટાલીના ઉદ્ધારમાં ગેરીલાલ્હીને પ્રેર્યો અને ઈટાલીના સર્વ પ્રાતવાસીઓના વિચારમાં દેશદ્વારને સજીવનમંત્ર પ્રે. સતતેત્સાહથી શ્રીમલવાદીએ વલ્લભીપુરમાં શિલાદિત્ય રાજાની સમક્ષ બૌદ્ધાચાર્યની સાથે શાસ્ત્રાર્થ કર્યો અને તેથી જૈનધર્મને જ્ય થશે અને બીને દેશને ત્યાગ કરે પડશે. સતતત્સાહ અને યત્નથી કલિકાલસર્વજ્ઞપદધારક શ્રી હેમચંદ્રાચાર્યે જૈનધર્મની ઉન્નતિકારક અનેક ગ્રન્થોની રચના કરી. સતતત્સાહપૂર્વક પ્રયત્ન કરીને આર્યસુહસ્તિઓ સંપ્રતિરાજાને ધર્મો દ્વારા પ્રેરીને અનાર્ય દેશોમાં જનધર્મને પ્રચાર કરા. મહમ્મદ પયગંબરે મુસલમાની ધર્મની સ્થાપનામા સતતત્સાહ અને સતત પ્રયત્નને સેવ્યું હતું. એમ તેમના ચરિત્રપરથી અવબોધાય છે. કબીરે અને નાનકે પિતાના મત પ્રચારાર્થે સતતેત્સાહ અને સતત પ્રયત્ન સેવ્યું હતું તેથી તેઓ સ્વકાર્યમા અમુકાશે વિજય પામ્યા હતા. રામાનુજ અને વલ્લભાચાર્યું પિતાને મત વધારવા માટે સતતેત્સાહપૂર્વક પ્રયત્ન સેવ્યું હતું. શંકરાચાર્યે પિતાના મતને જગતમા વિસ્તાર કરવા માટે સતતેત્સાહથી પ્રયત્ન સેવ્યું હતું તેથી હિન્દુસ્થાનમાં અદ્વૈતમતના ભકતોની વૃદ્ધિ થઈ શ્રી ગૌતમબુદ્ધે પિતાના ધર્મને વિશ્વમાં પ્રચાર કરવા માટે સતતેત્સાહપૂર્વક પ્રયત્ન કર્યો હતે. ઈશુક્રાઈસ્ટ પોતાના વિચારોને પ્રચાર કરવા માટે સર્વસ્વાર્પણ કરીને પ્રયત્ન સેવ્યો હતો, તેથી તેની પાછળ રાજકીયધર્મ તરીકે ને ધર્મ સર્વત્ર પ્રસર્યો છે. હેમર અને પેગોરસે પોતાના વિચારોને સતતત્સાહયુક્ત પત્નથી પ્રચાર્યા હતા. રસ્કીને પિતાના વિચારને સતતેત્સાહપૂર્વક યુરોપમાં જાહેર કર્યા હતા. બૌદ્ધોના પ્રખ્યાત તાર્કિકે દિડૂનાગપંડિતે સતતત્સાહપૂર્વક પ્રયત્ન સેવીને ધર્મની રક્ષાકારક પુસ્તકે રરયા છે. વ્યાસ ઋષિએ સતતત્સાહપૂર્વક પ્રયત્નથી મહાભારત જેવા ગ્રન્થને રચી અક્ષરદેહે અમરતા પ્રાપ્ત કરી કવિ શેકસપીયરે સનાડુ અને સતત પ્રયત્નથી નાટકો લખીને સર્વત્ર વિશ્વ મનુષ્યને આશ્ચર્યચકિત કરી દીધા આસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીએ સતતોહ અને સતત પ્રયત્નધી પોતાને મત .. વર્તમાં પ્રચા. જૈન આચાર્ય આત્મારામજીએ (વિજયાનંદસૂરિએ) જૈન ધર્મની મા

Loading...

Page Navigation
1 ... 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821