________________
"
લહેંથી પદ્માત્મા આછા ભાગે છે
( ૫૩ )
તમારે સ્વીકાર કરવા જોઈએ, તે એવા મનુષ્યને જોઇને ખરેખર આપણને ઝુસવું જ આવવાનું. આવા મનુષ્યને જોઇને કેવળ હુસવુ–એ જ તેના કથનનેા ચેાગ્ય ઉત્તર છે; કારણ 'કે અમુક -મનુષ્ય કેવળ આપણાથી ન્નિ માગે જનારા છે. એટલા કારથીજ જે-પેાતાના માનવબંધુના નાશ કરવા ઇચ્છે છે તેની સાથે ભકિત અને પ્રેમ ઇત્યાદિક સાત્વિક વૃત્તિએ વિષે સંભાષણ કરવું તે અમૂલ્ય કાળના વ્ય ક્ષય ર્યાં સમાન જ છે. એવા મનુષ્યેા કદાચિત્ ખાદ્ભુત. પ્રેમને આવિર્ભાવ દર્શાવતા હોય, તાપણ તેમનાં હ્રદયે તે પ્રેમશુન્ય જ હોય છે. પ્રત્યેના પાતપાતાની ઉત્ક્રાંતિ માટે ભિન્ન માર્ગ હાય એટલું પણ જે સહી શકાતું નથી તેના પ્રેમાલાપનું મૂલ્ય એક કોડીનું પણ હોઈ શકે એમ તમને જણાય છે ખરૂં કે તમને અનિષ્ટ દેખાતા માર્ગને જ તમારા માથા પર લાદવાની ચેષ્ટા કરવી, એ જ જો પ્રેમનું ચિહ્ન હોય તેા પછી દ્વેષની વ્યાખ્યા શી કરવી ? એ એક મહાકઠિન અને ભયંકર પ્રશ્ન ઇ પડે છે. કેાઇ પ્રીસ્તીની આગળ મસ્તક નમાવતે હાય, કાઈ ખ઼ુદ્ધની પૂજા કરતા હોય અથવા તે કોઇ મહુ་મદ પયગંબરના અનુયાયી ટ્રાયછતાં આપણા માટે એમાના કોઇ પણ દ્વેષ કરવાયેાગ્ય નથી તે સ્વને આપણે બધુભાવથી ભેટવાને તૈયાર છીએ જે આપણાથી અની શકે તે તેમના માર્ગમાં આપવું તેમને કાંઈક સહાયતા પણ આપીશું અને તે જ પ્રમાણે આપણુને તેમણે આપણા માર્ગમાં જવા દેવા જોઈએ એ જ આપણી ઈચ્છા છે. તેમના માગેર્યાં તેમના માટે અત્યંત સરળ અને સગવટભરેલ છે-એ વાર્તાને આપણે સ્વીકારીએ છીએ; પરંતુ તે જ માર્ગો આપણા માટે ભયંકર થઈ પડવાને સભવ છે-એ તત્ત્વને તેમણે પણ સ્વીકાર કરવાના છે, માગ માટે ક્યા પ્રકારનું અન્ન ઈષ્ટ થાય તેમ છે એ મને કેવળ માગ પેાતાના અનુભવ જ જણાવી શકે છે; પંદર વૈદ્ય આવીને એકટા થઈ જાય, તે પણ તેમનાથી એને નિğય કરી શકાય તેમ છે જ નહિ. જો કોઇ એક દેવાલયના ચેગે. અમુક એક મત્રાચારના યોગે કિા અમુક એક મૂર્તિના દર્શનના ચેગે તમારામાના સાત્ત્વિક અંશ ઉર્દાપિત તા હેય તે પછી તે ... મામા જવાનેા તમને સંપૂર્ણ અધિકાર છે, એક તે શું ? પણ જો નાવધિ વૃત્તિના પૂજા–પ્રપ્ચમાં તમે પેાતાને નાખી દ્યો, તેપણ તે તમારું નૃત્ય ધર્મને માન્ય છે. કર્મમાર્ગન અવલંબનથી જો તમારામાંનું ઈશ્વરત જાગૃત્ થતું હોય તે અત્યંત આન ંદથી કાગનું અવલંબન કરી ઈચ્છા હોય તેટલાં દેવાયેા માધા. ગમે તેટલા વિધિ કુર્દી અને અન્ય પણ ગમે તેટલા માહ્યોપચાર કરતા રહે, પરંતુ મુદ્દાની ગત એટકી જ છે કે ચૈને નિકટમાં લાવે અને એ કાર્ય કરતા ઇની સાથે કો! પણ કલેશ કે કલ૬ ન કરે!” જ્યાં ફુલહના ખીજને તમારા હૃદયમા સંચાર થયે એટલેજની વને હું પર તમારાથી દૂર ચાલ્યા જ થયે. • કામક્રોધપ ત એ આલ, અનંત તેની પછ
'૭૫
.
3.