________________
( ૧૩૮
કરી મગોગ
વિચન,
કામ છે. અતવ તેએ દઇ ચૈન
પ્રાપ્ત કરીને જુ ાની પેલી પાર જાય એજ ગૂ ગગનું સપ્ટે ચેખાની સેવના કરવાની જરૂર છે. જે પૂરા ાનીએ ખંડન કરતા નથી. પ્રત્યેક મનુષ્ય પોતાના અધિકાર પ્રમાણે ત્રગ્રંથી કર્ભમાં પ્રવૃત્તિ કરે છે, અનેક અન્યાધિકાર થતાં પૂર્વ કર્મને મા ન્ય કર્મપ્રવૃત્તિને વ છે. વિકૃ જીવડાને તેના અધિકાર વિના સ્વર્ગની વાડીમા મૃવામાં આવે ને ત્યાં તેને થશે નિ અને તેને વિદ્યામા રમવું અંગે, આ ઉપરથી અવૈધયાનું અતુ મળે છે કે કોઈ જીવ સ્વાધિકાર સ્વરુચિના અનુસારે કાઈ ધમ કરતા હોય અને ત્યા તેને રસ પડતા ય તે એકદમ તેને તેની ધર્મક પ્રવૃત્તિથી ભ્રષ્ટ કરીને અન્ય ધર્મપ્રવૃનિના ઉપદેશ દેવા િ તેમ તેવી પ્રેરણા પણુ કવી નહિ, સ્વાધિકાર જે કર્મ જેને એ તેનું ને પ્રવૃત્તિ કરે છે અને પશ્ચાત્ અધિકાર બદલાતાં તેમાં તેને રુચિ પાની નથી; અને તેનું ધ્ય ખરેખર અન્ય ધર્મક પ્રવૃત્તિમા પડે છે. સાપેક્ષાએ અસધ્ધ ગાયાની મારાધનાથી મુક્તિ થાય છે. અસ” યોગો પૈકી અમે તે યેગક પ્રવૃત્તિથી મુનિ થાય છે એવા જેન આધ થાય છે તેનામા પક્ષપાત કદાચ, વિષમભાવ રહે નથી; તેને અસયોગ અને અસભ્ય ચેગેની ધર્મકર્મપ્રવૃત્તિ કરનારાઓ ઉપર સમાવ પ્રગટે છે અને તે સમાવવાળા 'ચિત્તથી સ્વાધિકાર ચેાવ્ય ધર્મકર્મ કરીને મુકત બને છે. આ વિશ્વમાં અસભ્ય ચાની મુકિત માનનારા અનેામાં, ધર્મના નિમિત્તીમા પરસ્પર વૈષમ્યભાવે પણ પડે અને આત્મ થીયના દુરુપયોગ કદાપિ થાય એવુ અસંખ્ય યાગથી મુક્તિને નિશ્ચય થતાં અને જ નહિ અને જેનેાની વિશાલતા વ્યાપકત્વ વધે એમા કાઇ જાતની શંકા રહેતી નથી. અસભ્ય ચૈાગ પૈકી ગમે તે ચેગની સ્વાધિકારે પ્રવૃત્તિ કરી પરંતુ ધર્મના નિમિત્તલેટ લડા નહિ અને કુસપ કા નહિ, મૂલસાધ્ય તત્ત્વની ગમે તે ગે માપ્તિ થતી રાય તે પશ્ચાત્ મતસહિષ્ણુતા રાખીને સાગ્યચિત્તની સ્વયંગ્ય ધર્મક મા પ્રવૃત્તિ કરવાની જરૂર અસંખ્ય ચેાગના મહાવતુંલમા સર્વ ધર્મના સમાવેશ થાય છે, એ દૃષ્ટિએ મહાવીર પ્રભુ પ્રતિપાતિત જૈનધર્મના પ્રચાર કરવામા આવે છે. વિશ્વપત્તિ સર્પ જીવાને આત્મન્નતિમાં આગળ વધવાના અનેક માર્ગો હસ્તમાં આવી શકે. વેષ અચાર અને વિચારની ભેદ્યતાએ પરસ્પર લડી મરવુ ન જોઇએ. વેષ આચાર અને વિચારશને અસ`ખ્ય ગેટમાં સમાવેશ કરીને વેષાદ્રિને મુકિતના હેતુભૂત માની વિશાલ દષ્ટિધારી સ્વચગ્ય કમ પ્રવૃત્તિને સમતાભાવે સેવવી કે જેથી 'આત્માન્નતિની પૂર્ણ પ્રાપ્તિ થાય. લાખા કરાડા ગાયા, જુદા જુદા રંગની અને ભિન્ન ચેષ્ટાવાળી હાય પરતુ સર્વના સ્તનમાંથી દુગ્ધરસ નીકળતા હાય તે પશ્ચાત્ મહિના ભેદની શી આવશ્યકતા છે? તેમ અસખ્ય યાગથી કરાડો અબ્જે મનુષ્ચાને ભિન્ન ભિન્ન વિચાર ક્રિયાપ્રવ્રુત્તિએ પણ આત્માન્નત્તિ થતી 'હાય અને આત્મસુખને સાક્ષાત્કાર થતા હાય તેા મતભેદની કઈપણ જરૂર નથી.
છે.
'
WWWAFA