________________
શ્રી વીર પરમાત્માને નિષ્કામ ઉપદેશ,
( ૧ )
ભાવથી કર્મ કરતાઓના ાસકાર્ટમાં સમાવેશ થાય છે. નિષ્કામ દશાથી સ્વ અદા કરનારાઓને મૃત્યુ અને જીવન સમાન ભાસે છે અને સકામભાવથી કાર્ય કરનારાઓને જીવવું ઈષ્ટ લાગે છે; અને તેથી તેઓ દેશદ્રોડીઓના ભયથી દેશદ્રોહ, રાજ્યદ્રોહ, આત્મદ્રોહ, ધર્મદ્રોહ વગેરે પાપકાર્યાંમાં પ્રવૃત્તિ કરે છે અને જીવવાની ઇચ્છાને અચેાગ્ય કર્મોથી તૃપ્ત કરે છે. સકામ ભાવથી કર્મ કરનારાઓ પ્રતિક઼લની ઇચ્છાથી જ્યારે તૃપ્ત થતા નથી ત્યારે અચૈન્ય કર્મ કરીને પ્રતિબદલે આપવા સૂક્તા નથી. નિષ્કામ કર્મ કરનારાએ કોઇના પ્રતિ અાગ્ય પ્રવૃત્તિથી પ્રતિમલે આપવા તેવા પ્રસંગે પ્રયત્ન કરતા નથી. સકામભાવથી કર્મ કરનારાએ કારવિના પક્ષપાત. કદાગ્રહ, ક્લેશ વગેરેમાં આત્મવીના દુરુપયેાગ કરે છે. નિષ્કામભાવથી કર્મ કરનારાએ ખાઞ કારણે પાનપ્રવૃત્તિ સેવીને દુનિયાના વાનું ભલું થાય તે માટે અલ્પદોષ અને મડાલાલ પ્રવ્રુત્તિ સેવે છે અને પશ્ચાત તેનુ પ્રતિક્રમણ કરી ઉત્સ માગમાં પાછા સ્થિર થાય છે. નિષ્કામભાવથી આવશ્યક કાર્ય કરનારાએ સ્વરો અટ્ઠા કરવામા ઉચ્ચારાય અને વિશ્વવ્યાપક ઉદાર મૈત્રીભાવથી પ્રવૃત્તિ કરે છે; તે જ સ્થાને સમભાવે કર્મ કરનારાઓ નીશા સકીશું. ષ્ટિને ધારણ કરી દુનિયામાં અશાન્તિ પ્રવતે એવી રીતે પ્રવૃત્તિ કરે છે; તેથી તે વસ્તુત કમ પ્રવૃત્તિની ચેાન્યતાને પામી શકતા નથી. નિષ્કામભાવવિના આવકકમે કરવાને અધિકાર પ્રાપ્ત થતા નથી. સકામભાવથી હાલમાં યુરોપમા મહાયુદ્ધ પ્રવર્તે છે અને તેથી દુનિયાના સમગ્ર મનુષ્યાને લાભને બદલે અત્યંત હાનિ થાય છે. સકામભાવથી અન્યાયને મહાયુદ્ધો વ્યાપારા વગેરેની પ્રવૃત્તિ થાય છે અને તેથી મારૂં હારૂં એવી મેહુમત્રની સ્ફુરણા થતાં દુનિયામાં કોઇ સ્થાને સત્ય શાંતિ મળતી નથી. હિંદુસ્થાન પર અફગાનિસ્તાન વગેરેથી સકામભાવે લેાકેાએ સ્વારીએ કરી તેથી તેને સક્ષુખ મળ્યુ નહિ અને આવશ્યક કર્તવ્યરૂપ ધર્મથી ભ્રષ્ટ થયા. બ્રાહ્મણોએ, ક્ષત્રિયાએ, વચ્ચેાએ, છૂટ્ટોએ વિશ્વમા સ્થિત સર્વ મનુષ્યેાએ નિષ્કામભાવથી ધર્મ માટે આવશ્યક કર્માં ફરવા ઈએ. ધર્મ માટે નિષ્કામ બુદ્ધિથી કર્યાં કરવાથી નિર્દોષી જીવન રહે છે. નિષ્કામભાવે કર્મ કરતાં અન્તર્ીનિલે પભાવ-નિ કષાયલાવ પ્રાપ્ત થાય છે. સર્વજ્ઞ પરમાત્મા શ્રીમહાવીર પ્રભુએ રાગદ્વેષવિના નિષ્કામભાવે કર્તવ્યકમાં કરવાથી આત્માની મુક્તિ અય ત્યાદિ અનેક શુભ ખાખતેને ઉપદેશ આપીને હિન્દુસ્થાન પર અનનગુરુ ઉપકાર કર્યાં છે; સર્વન વીર પરમાત્માના ઉપદેશાનુસારે આવશ્યક ધકk કરવાથી આત્માની શુદ્ધિ વૃદ્ધિ પામે એમ નિશ્ચયતઃ અવમેધવુ. વિશ્વવતિ સર્વ મનુષ્યાનું કલ્યાનુ ચાય એવા શ્રીવીર પ્રભુના આગમામાં ઉપદેશ છે. છવીર પ્રભુએ સ્વાધિકારભેદે ગૃહસ્વધર્મ અને નારધર્મની પ્રરૂપણા કરી છે, તેનું રહસ્ય ગુરુગમથી અમે ધ્ય છે. સકામાવના છે તે સાવનક - માન છે; તેથી આત્માના સદ્ગા મળીને મીભૂત થઈ જાય છે. સકામ શ્વાર્થી સન ની