________________
( ૫૬૨ )
શ્રી માગ થાવિવેચન,
વિકાસ ચત્તા નથી. તેએ એકાન્તમાં મનને આત્મામાં અમુક ધ્યેયમાં લીન કરી દે છે અને તેથી તે અનેક ગ્રમત્કાશને ખતાવી શકે છે, મનના વિકાસ કરીને તેને જે ધ્યેયમાં “ લીન કરવામા આવે છે તે સંબંધી તેના સત્ર થવાથી તત્સંબંધી અનુભવજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. મહાત્માએ ચેગી. જ્ઞાનધ્યાનમાં એટલા બધા લીન થઇ ળય છે કે તેઓ તેના શરીરનું અને નામનુ ભાન ભૂલી જાય છે. આવી ઉત્તમ લીનતાન તેએ પ્રાસ થાય છે ત્યારે તેઓ અપૂર્વ શક્તિયા પ્રકટાવવા સમર્થ થાય છે. આવી સ્થિતિમાં બાહ્યથી નિષ્ક્રિય રહેનાર આત્મજ્ઞાનીઓને જો અજ્ઞાની જીવે નકામા માને છે તે તેથી તેઓ જ્ઞાન ધ્યાનદ્રોહી, દેશદ્રોહી, શક્તિદ્રોહી, ઉન્નતિદ્રોહી અને વિશ્વદોડી બને છે અને તે ઉન્નતિનાં અપૂર્વ દ્વાશને તાળા લગાવનાર ાણુવા, એવુ ઉપર્યુક્ત કારણેાથી થવામાં આવ્યુ છે કે જ્ઞાનધ્યાનાનિાનાં, નિયાનાતિપ્રશ્રોનના ઉપર્યુક્ત શ્લેાકના ભાવ અવધીને જ્ઞાનીઓથી જે કંઇ માહ્યથી કરાય તેમા પણ પૂર્વ સત્ય સમાય છે એવું જાણી તેનાં રહસ્યા જાણવાના ખપી થયુ. પરંતુ નકામી ના કુથલીમાં પડવું નહીં. આત્મજ્ઞાનીઓની રહેણીકહેણી વસ્તુત: વિચારતાં એકદેશીય હોય છે અને તેઓની રહેણીકહેણીનુ અનુકરણ પણ એકદેશીય છે. મહાત્માજ્ઞાનીઓની રહેણી કરતાં તેમની કહેણી અને તેમની કહેણી કરતાં તેનું હૃદય અનુભવવા ખાસ લક્ષ્ય દેવુ જોઇએ કે જેથી તેઓએ જ્ઞાનથ્યાનમાં લીન થઈને જે જે અનુભવા પ્રાપ્ત કર્યા હોય તેની પ્રાપ્તિ થઈ શકે, આ વિશ્વમાં રૌઢિક આચારામાં વિશેષ સહાયત્વ હોય છે અને યોગિક આચારા કરતાં મહાત્માઓની ઉપદેશ પ્રવૃત્તિમા અને તે કરતા મહાત્માજ્ઞાનીઓના હૃદયમા અનન્તગણુ સત્ય રહેલું છે. આત્માના નિશ્ચય આત્મજ્ઞાનીએ જે કંઇ કરે છે તેમા તેઓ વિશેષતઃ નિલે પ રહી શકે છે અને તેથી વિશ્વલેાકો પર અંત્યંત અસર કરી શકે છે. જ્યાં સુધી કાચા વાણીનાં કાઁમા આત્મજ્ઞાનીને અધિકાર છે ત્યાં સુધી તેઓ કરે છે. કયું ક કેવી રીતે કરવું? તે તેમના સ્વાતંત્ર્ય પર આધાર રાખે છે પશ્ચાત્ તેના અધિકાર પૂર્ણ થતા સર્વ ખાખતામાં સ્વતંત્ર મનીને પ્રારબ્ધાગે જે કંઇ કરે છે તેના કઈ નિયમ નથી.
Ne ery
श्लोकः
कुर्वन् सन् न करोत्येव, ज्ञानी कर्माणि तत्त्वतः । અર્થનું સન્ રોસ્થેવ, મૂઢ: માળિ મોહ્તઃ ॥ ૪૪ ॥
****tern woven
અવતરણઃ–આત્મજ્ઞાની--બ્રહ્મજ્ઞાની ખાહ્યાને કરતા છતા પણ નથી કરતા, કારણુ કે તે બાહ્યકર્મોંમાં આસક્ત નથી-ઇત્યાદિ નિવેદે છે.