________________
#
સામ્યભાવની સફલતા.
( ૧૧ )
તે મુનિની કાયાથી અષ્ઠાયાદ્રિ જીવની વિશધના થઈ પરન્તુ અન્તમાં તે મુનિ સામ્યભાવવડે આત્મયોગી બન્યા હતા તેથી તેમને કેવલજ્ઞાન થયું. શગદ્વેષના પરિણામ વિના કાયાદિ ચેગદ્વારા થએલી હિંસા ખરેખર કેવલજ્ઞાન અટકાવવા સમર્થ થઈ નહિ-સત્ય સિદ્ધાંતથી અવાધવાનું કે સામ્યભાવમાં જેને આત્મા સ્થિત છે અર્થાત્ આત્માના સમભાવરૂપ ધ વડે જેના આત્મા પ્રતિષ્ઠિત થએલ છે એવા કમચાગીને કર્તવ્ય કાર્ય કરતાં કાય હિંસાદ્ધિથી પશુ સંસારમાં મંધન થતું નથી . પરન્તુ ઉલટા તે સમભાવે કન્યકાય ને કરતા છતા નિર્લેપ રહે છે અને કાયયેાગકમને પણ સમભાવે દૂર કરી પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. સામ્યભાવયેાગી ક્રયાગી બનીને બાહ્ય કાર્યંને કરતા છતા ઘનધાતિકમણીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. તેના દુશ્મન બનેલા લાખા મનુષ્યની મધ્યે સમભાવયેાગી કન્યકાર્ડ્સ કરીને નિર્લેપ રહી જગતનું કલ્યાણ કરવા સમર્થ થાય છે એવું અન્તાં અનુભવ કરનારાઓ અવાધી શકે છે. કાયાદિક ક્રિયાયોગથી કર્મ અન્ય થાય છે તથા સામ્યને પ્રાપ્ત થએલ કમચાગી કાર્ય કરતા છતા મુક્તિપદ્યને પ્રાપ્ત કરે છે. ઉપર જણાવવામાં આવ્યુ છે કે કાયાદિકક્રિયાયાગથી હિંસાકર્મબન્ધ થાય છે પરન્તુ તે જ્ઞાનીને કૈવલજ્ઞાનાદિ પ્રાપ્તિમાં બંધનકારક થતું નથી. સામ્યભાવના અપૂર્વ મહિમા છે. અનન્તકાલથી માંધેલ ઘનઘાતી ના સાસ્યભાવથી ક્ષણમાં ક્ષય થાય છે. સામ્યભાવપ્રતિષ્ઠિતયાગી કર્તવ્ય કાર્યાં કરતા છતા નિર્લેપ રહી પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. સામ્યભાવથી આ વિશ્વને અવલાકતાં રાગદ્વેષની વૃત્તિના ઉદ્દભવ થત નથી અને વ્યાવહારિક કાર્ય કરતાં છતાં કાઇમાં લેપાવાનું થતું નથી. સામ્યભાવની મહત્તા અવળેાધ્યા પશ્ચાત્ તેને પ્રાપ્ત કરીને કન્યકાર્ય કરવાથી નિલે પતાના અનુભવ પ્રાપ્ત થઈ શકે છે. જ્ઞાનપૂર્વક સામ્યભાવને પ્રાપ્ત કરી જ્ઞાનીએ કર્તવ્યકાનિ કરવાં જોઈએ, યામા અક્રિયતાને દેખનાર કચેાગી કમથી નિલે`પ રહે છે અને જ્ઞાનાવરણીયાદિ કર્મ અન્ય કરી શકતા નથી. અક્રિયામા સક્રિયને દેખનાર કર્મબંધન કરી શકતા નથી. વ્યવહારથી સક્રિય એવા આત્માને નિશ્ચયત નિષ્ક્રિય તરીકે દેખીને અને તેના ઉપયેાગ ધારણ કરીને કન્યકાય ને કરનાર કચેાગી ક ખ ધન કરી શકતા નથી અને રાગાદિલેપથી લેપાતે નથી અર્થાત્ નિલે પ રહે છે. ક્રિયામા અક્રિયાને કેવી રીતે દેખવી ? અને અક્રિયમા સક્રિયને કેવી રીતે કયા નયથી દેખવા ? તથા આત્માને કયા નયથી નિષ્ક્રિય દેખવા ? એ દ્રવ્યાનુ ચેાગના અભ્યાસીઓને અનેક નાની અપેક્ષાએ સ’બાધાય છે. પુદ્ગલદેહાર્દિકની ક્રિયામા નૈશ્ચયિકનયની દૃષ્ટિએ આત્માની ક્રિયા નથી તેથી દેહાર્દિકમા આત્માની નિશ્ર્ચયનયથી અક્રિયાને દેખે અને પુદ્ગલક્રિયાની અપેક્ષાએ અક્રિય એવા આત્માને આત્માના ધર્મની અપેક્ષાએ ઉત્પાદન્યચક્રિયાથી સક્રિય દેખે તથા બાહ્યક્રિયાથી ભિન્ન એવા આત્માને આયિાથી રહિત નિષ્ક્રિય દેખે તે મનુષ્ય બાહ્યકાયાદિકની આવશ્યક વ્યવહારપ્રવૃત્તિએ પ્રવૃત્તિ કરતે છતા કમથી અખ"ધ નિર્લેપ રહી બ્રહ્મભૂત સિમુદ્ધ પરમાત્મા અને છે. અત્ર અનુભવ