________________
થી કમ ગ શ સચિન.
માનસિક પ્રગતિના આધાર પર આત્માની શક્તિ અને બાધાર છે. માનસિક શક્તિ ખીલવાશી આત્માની શકિન જીવી શકાય છે. સુરકુલ વર વિવારમાં કાયિકન્નતિ વાગિતિ માનરિકેતિ અને એનિની કેળવી આપવી જોઇએ. સમષ્ટિની ઉન્નતિથી વ્યછિની ઉન્નતિ પિવાય છે; અતએ ગતિ, વિનિ, બાપતિ વિગેરે ઉન્નતિનું રક્ષણ કરી દદ્વારા કવિદિ શક્તિની તિ માદા સંરક્ષણ એવાં નિમિત્તે મિત્તિક પ્રગતિસંરક કાર્યો કરવાની શક્તિા સ્વીકારવી જોઈએ. દેશ, જલ, અર, ક્ષેત્ર, ધાન્ય, પશુએ, ૫ણીએ, વગેરેનું રાજ કર્યા વિના કાયિક શક્તિનું પિષણ થતું નથી અને કાદિ શક્તિનું પાનું થયા વિના મનુષ્યને પ્રગતિની વ્યવસ્થાના સાધને અટકી પડે છે. એવા મનુષ્યએ પરસ્પર સંબંધીભૂત થઈને દેશ, રાજ્ય, વ્યાપાર, કૃષિકલા વગેરે છે અને સમષ્ટિના આજીવિકદિ જીવનગવાર સંબંધી સર્વ બાબતેનું રક્ષણ તઘા પિws કરવું જોઈએ. સમષ્ટિના સર્વ અંગેની સાથે વ્યષ્ટિના અંગે ઉતિ માટે સંબંધ રહે છે. માટે સમણિની ઉપતિમાં ભાગ લે એ વસ્તુતઃ વ્યષ્ટિની ઉન્નતિના સંબંધને લઈ રવાઈ છે, માટે પ્રત્યેક મનુષ્ય સમષ્ટિની ઉન્નતિ માટે ભાગ લે જોઈએ કે જેથી વ્યછિની ઉન્નતિ રામ્ય કરી શકાય. જે મનુષ્ય સમણિની પ્રગતિની ઉપેશ કરે છે તે વ્યદિને ઉદય કરી શકતું નથી. શરીરના સર્વાગે પૈકી એકનું પિષણ જે ઘતું નથી તે અને અન્યાગની હાનિ થાય છે, તદત અત્ર વ્યષ્ટિ અને સમષ્ટિની ઉતિના સંબંધમાં અવરોધવું. પંચભૂતની વરતાની સાથે વ્યષ્ટિ અને સમછિની પ્રગતિનો સંબંધ રહે છે અતએ દેશ, રાજ્યાદિ સર્વ વસ્તુઓના સંરક્ષણમાં-પુષ્ટિમાં આન્નતિ રહેલી છે–એવું રામ્યમ્ બેબીને સર્વ સમરિની પ્રગતિ માટે આત્મભોગ આપવો જોઈએ. જે મનુષ્ય સમષ્ટિની સર્વથા પ્રકારે રક્ષા તથા પ્રગતિ કરવામાં સચિવૃત્તિ અને સંકેચપ્રવૃત્તિથી કર્મને કરે છે, તેઓ દેશની સમાજની, સંઘની વર્ણની અને જ્ઞાતિની સંકુચિતતા પરતંત્રતા અને અવનતિમાં ભાગ લેનારા છે એવું અવધવું. આત્મોન્નતિ ચોગ્ય કર્તવ્યકર્મનો સંબંધ ઉપર્યુંકત સમષ્ટિની સર્વ પ્રકારની ઉન્નતિની સાથે રહેલો છે, તેથી સમષ્ટિ યોગ્ય પ્રગતિ કર્મોને વ્યષ્ટિ યોગ્ય કર્મો તરીકે અવબોધીને મન વાણી અને કાયાથી કરવાં જોઈએ. પરસ્પર જીની પ્રગતિ એ સ્વાત્મપ્રગતિરૂપ જ છે કારણ કે અન્યની પ્રગતિદ્વારા સ્વામેનતિ થાય છે; અતએવ મનુષ્યએ પર
સ્પરની પ્રગતિ થાય એવાં સાર્વજનિક સમષ્ટિઉન્નતિગ્ય કાર્યો કરવા જોઈએ, કે જેથી પરંપરાએ સવાસ્તિત્વસંરક્ષક પ્રગતિ કર્મની વ્યવસ્થા રાદા પ્રવત રહે અને તેથી ભવિષ્યની પ્રજાની ઉન્નતિમાં સ્વાત્મભોગની વ્યવસ્થાને ભાગ રહ્યા કરે. આમેનતિ કહેવાથી દેશનતિ, સંઘન્નતિ, કાયિકેન્નતિ અને માનસિકેન્નતિ આદિ સર્વ પ્રકારની ઉન્નતિ થાય એવા શુભ કર્મો કરવાં જોઈએ કે જેથી મન વાણું અને કાયાની પ્રાપ્ત થએલી શકિતની